February 5, 2026
ગુજરાત

અમદાવાદની સ્કૂલોમાં કોરોનાએ મારી એન્ટ્રી,એક સપ્તાહ સ્કૂલ બંધ રાખવા સૂચના અપાઇ

હવે અમદાવાદની સ્કૂલોમાં કોરોનાએ એન્ટ્રી મારી છે. કોરોનાથી ચાર વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે, નિરમા વિદ્યાવિહારના 3 વિદ્યાર્થીને કોરોના વળગ્યો : ધો.5,9 અને 11ના 3 વિદ્યાર્થી સંક્રમિત થયા છે જ્યારે ઉદગમ સ્કુલમાં ધોરણ-2ની વિદ્યાર્થીની કોરોનાની ઝપટેમાં આવી છે.

બન્ને શાળાને એક સપ્તાહ માટે બંધ રાખવા આદેશ કરવામાં આવ્યું છે: બન્ને શાળાના વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે,બંને સ્કૂલમાં એક અઠવાડિયા સુધી ઓફલાઇન વર્ગો બંધ રાખવા DEO દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.

New up 01

Related posts

કિશન ભરવાડની હત્યા સંદર્ભે અમદાવાદ કલેકટર શ્રીને શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

વધુ એક બોગસ ડોકટર ઝડપાયો,રેથલ ગામે ડીગ્રી વગરનો ડોકટર ઝડપાયો

Ahmedabad Samay

પ્રાથમિક ના વર્ગો શરૂ થાય તેવી શકયતા

Ahmedabad Samay

એક મહિના સુધી સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની કમાન ભારતના હાથમાં આવશે

Ahmedabad Samay

GUJCTOC હેઠળ ફ્રેક્ચર ગેંગના ૦૫ આરોપીની કરાઇ ધરપકડ

Ahmedabad Samay

મહિલા દીને ભારત માતાની રક્ષા માટે વીર પુત્રી સેજલ રબારી શહીદ થઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો