June 25, 2026
ગુજરાતરાજકારણ

વિપક્ષી નેતા દિનેશ શર્માએ પક્ષમાંથી આપ્યું રાજીનામુ, શુ હવે દિનેશ શર્મા થામશે ભાજપનો હાથ ?

કોંગ્રેસને વધુ એક પુર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માએ પક્ષમાંથી રાજીનામુ આપી પ્રભારી રઘુ શર્મા પર પ્રહારો કર્યા છે. તેમણે કોંગીમાં વર્ષોથી ‘નવરત્નો’ જ  ધાર્યુ કરતા હોવાનો આક્રોશ અને માત્ર ધારાસભ્યોને જ મળતા હોવાનો તેમનો આક્ષેપ છે. દિનેશ શર્મા હવે ભાજપમાં જોડાશે કે કેમ ? તે જાહેર થયું નથી.

Related posts

અમદાવાદ ટેકવોન્ડો ચેમ્પિયનશિપ 2021 માં કોલોરેકસ સ્કૂલના વિદ્યાર્થીઓએ મોનિકા જવાદેના કોચિંગ હેઠળ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું

Ahmedabad Samay

બાળ રિમાન્ડ ગૃહમાંથી છૂટયા બાદ કિશોરી પર દુષકર્મ ગુજાર્યું

Ahmedabad Samay

રક્ષક જ બન્યા ભક્ષક: પાલક પિતાએ બે માસ સુધી સાવકી પુત્રી પર શારીરિક અડપલા કરી ધમકી આપતા

Ahmedabad Samay

શહીદ દિન નિમિત્તે ઇનકલાબ યુવા સંગઠન દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ

Ahmedabad Samay

કર્ણાટક કેબિનેટનું આજે થશે વિસ્તરણ! 24 ધારાસભ્યો લેશે મંત્રી પદના શપથ, જાણો સંપૂર્ણ વિગતો

Ahmedabad Samay

ધૈર્યરાજસિંહને માનવતાની જરૂર પડી છે, આવો બચાવીએ એક માસુમ જિંદગીને: અમદાવાદ સમય સમાચારપત્ર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો