August 8, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

ગુજરાતનાં ઓપિનિયન પોલ પ્રમાણે કોને કેટલી સીટો મળવાનો દાવો

ચૂંટણી આવે એટલે જેમ નેતાઓ અને સભાઓનો જાણે પર્વ આવ્‍યો હોય તેમ વિવિધ સર્વે અને પોલ પણ વધી ગયા છે, પહેલા ઓપીનિયન પોલ આવે અને મતદાન બાદ એકઝીટ પોલ. સર્વેના કારણે રાજકારણ પણ ગરમાતુ હોય છે અને જે તે પાર્ટીઓ સ્‍ટ્રેટેજી પણ એ પ્રમાણે નક્કી કરે છે.

ગુજરાતની ચૂંટણીને લઈને વધુ એક સર્વે સામે આવી રહ્યો છે જેમાં વારંવાર સત્તા પરિવર્તનનો ગુજરાતનો ક્રમ જળવાઈ રહેશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ટાઈમ્‍સ નાઉ નવભારતના ઓપિનિયન પોલ અનુસાર ભાજપને ફરીથી પૂર્ણ બહુમત ગુજરાતમાં મળશે અને હિમાચલ પ્રદેશમાં પણ કમળ જ ખિલશે. નોંધનીય છે કે ગુજરાતમાં વર્ષોથી ભાજપની જ સરકાર રિપીટ થઈ રહી છે ત્‍યારે હિમાચલ પ્રદેશમાં ઊંધો ટ્રેન્‍ડ અત્‍યાર સુધી રહ્યો છે, અહીં દર પાંચ વર્ષે સરકાર બદલાઈ જાય છે. જોકે આ વખતે સરકાર રિપીટ થશે અને  ટેન્‍ડ તૂટશે તેવો દાવો સર્વેમાં કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતનાં ઓપિનિયન પોલ પ્રમાણે કોને કેટલી સીટો મળવાનો દાવો :

ભાજપઃ ૧૨૫ થી ૧૩૧ બેઠક,

કોંગ્રેસઃ ૨૯ થી ૩૩ બેઠક,

AAP: ૧૮ થી ૨૨ બેઠક

હિમાચલ પ્રદેશના ઓપિનિયન પોલ.

ભાજપઃ ૩૮ થી ૪૨ બેઠક

કોંગ્રેસઃ ૨૫ થી ૨૯ બેઠક,

AAP: ૦ થી ૧ બેઠક”

Related posts

શ્રી અજયસિંહ ભદૌરીયાએ ઉત્તર ભારતીય વિકાસ પરિષદની કચેરી ખાતે મુલાકાત કરી

Ahmedabad Samay

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા અમદાવાદ ખાતે હોર્સ રાઇડિંગ ક્લબનું ઉદ્ઘાટન કરાયુ

Ahmedabad Samay

વધતી જતી બેરોજગારીના સમયે SPS સિક્યોરિટીમાં આવી મોટી ભરતી, રોજગારી મેળવવા માટે આજે જ સમ્પર્ક

Ahmedabad Samay

ઇન્ડિયા ગઠબંધનના મંચ પર વડાપ્રધાન મોદીના માતા વિરુદ્ધ અપ શબ્દો બોલાયા હતા જેને પગલે બિહારી સમુદાય, અન્ય ભાષા સમુદાય દ્વારા વિરોધ કરાયું

Ahmedabad Samay

ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બેદરકારી આવી સામે, ગુમ થયેલ કોવિડ પેસેન્ટનું મૃતદેહ હોસ્પિટલના જ બાથરૂમ માંથી મળી આવી

Ahmedabad Samay

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા મેઘાણીનગરમાં કાર્યાલયનો ઉદ્ઘાટન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો