March 27, 2026
ગુજરાત

આજ રોજ સર્કિટ હાઉસ ખાતે મરાઠી સમાજના શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટની મિટિંગ યોજાઇ.

આજ રોજ અમદાવાદના શાહીબાગમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે મરાઠી સમાજના શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ ની અગત્યની મેમ્બરસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, મિટિંગમાં મરાઠી સમાજના પ્રથમ વાર્ષિક અને ઐતિહાસિક સ્નેહમિલનનું આયોજન કરવા બાબતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું,

આજની મિટિંગમાં પ્રોગ્રામમાં કેવા પ્રકારે કરવામાં આવેશે અને તેની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી, સમાજના ઐતિહાસિક કાર્યક્રમમાં આજ રોજ મિટિંગમાં આવેલ સભ્યો દ્વારા ૮૫,૦૦૦ જેટલો સ્વૈચ્છિક ડોનેશન આપવામાં આવ્યું હતું,
૧૯ ફેબ્રુઆરી ૨૦૨૩ રવિવારના રોજ સાંજે ૩:૩૦ વાગ્યાએ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે,
શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા સમાજના તમામ બંધુઓને સહ પરિવાર સાથે હાજર રહેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ સમાજના આ ઐતિહાસિક ક્ષણ અને કાર્યક્રમના સાક્ષી બનવામાટે અપીલ કરવામાં આવી છે.

Related posts

નવા ૧૬ જેટલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં દિવાળીના પર્વ બાદ સ્માર્ટ પાર્કિંગની સુવિધા શરૂ કરવામાં આવશે

Ahmedabad Samay

રાજસ્થાન હોસ્પિટલના બે માળના બેઝમેન્ટમાંથી નીચેના પાર્કિંગ બેઝમેન્ટમાં લાગી ભીષણ આગ

Ahmedabad Samay

વધુ એક બોગસ ડોકટર ઝડપાયો,રેથલ ગામે ડીગ્રી વગરનો ડોકટર ઝડપાયો

Ahmedabad Samay

નિવૃત અધિકારીઓને ચીફ ઓફિસરની નોકરી આપવાની જાહેરાતને બદલે ગુજરાતના ઉચ્‍ચ શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીમાં તક આપવા કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ માંગણી કરી

Ahmedabad Samay

અંબાજીના ગબ્બર પર્વત પર જવા માટેની સૌથી સુવિધાજનક એવી ‘રોપ-વે’ સેવા આગામી સોમવારથી સતત ૬ દિવસ માટે બંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો