June 10, 2026
અપરાધ

પ્રાંતિજ ના વાધપુર મર્ડર કેસ મા બાકી ના ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા

પ્રાંતિજ ના વાધપુર ગામે પ્રેમ પકર ને લઈ ને વાધપુર ખાતે રહેતા ૨૬ વર્ષ ના રણજીતસિંહ રજુજી ચૌહાણ ને પાંચ યુવાનો દ્રારા તેને જીવલેણ મારમારતા મોત નિપજયુ હતુ જેને લઈ ને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે યુવાન ના મોત ને લઈ ને ગામનાજ પાંચ ઈસમો  રાકેશ ભગાભાઇ દેવીપૂજક , મુકેશભાઇ રામાભાઇ દેવીપૂજક , હસમુખભાઇ અમરતભાઇ દેવીપૂજક , ભરતભાઈ રમણભાઇ દેવીપૂજક , સોમાભાઈ રમણભાઇ દેવીપૂજક તમામ તમામે-તમામ રહે વાધપુર વિરૂધ્ધ પોલીસ સ્ટેશન મા પોલીસ ફરિયાદ થઇ હતી જેમા પ્રાંતિજ પોલીસ દ્રારા ગુનોનોંધી ગણતરીના કલાકોમાંજ રાકેશ ભગાભાઇ દેવીપૂજક તથા મુકેશભાઇ રામાભાઇ દેવીપૂજક ની ધરપકડ કરી હતી તો અન્ય ત્રણ આરોપીઓમા એક બાળઆરોપી હસમુખભાઇ અમરતભાઇ દેવીપૂજક તથા અન્ય બે ભરતભાઈ રમણભાઇ દેવીપૂજક , સોમાભાઈ રમણભાઇ દેવીપૂજક ત્રણેય આરોપીઓને પણ  બીજા દિવસે પ્રાંતિજ પોલીસ ઝડપી પાડયા હતા જેમા બાળ આરોપી હસમુખભાઇ અમરતભાઇ દેવીપૂજક ને મહેસાણા ખાતે આવેલ બાળ ગુહ મા મોકલી આપવામા આવ્યો હતો તો પ્રાંતિજ પોલીસે બાળ આરોપી સહિત મર્ડર ના ચારેય આરોપીઓએ ઝડપી પાડી ને જેલ હવાલે કર્યા હતા

Related posts

રાજકોટમાં કાયદા વ્યવસ્થા કથળી: વ્યાજ વસૂલવા વ્યજખોરે વેપારીના પુત્રનું કર્યું અપહરણ

Ahmedabad Samay

કરાલી પોલીસે બાતમી આધારે ૫૮,૦૦૦ નો વિદેશી દારૂ ઝડપયો

Ahmedabad Samay

એરપોર્ટ પોલીસે ગોગો અને રોલીંગ પેપરનો 72 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

Ahmedabad Samay

અમદાવાદમાં શાહીબાગમાં રહેતી 15 વર્ષીય સગીરા પર થયો સામુહિક બળાત્કાર

Ahmedabad Samay

રવિવારે રાત્રે લગભગ ૮.૩૦ વાગે પ્રયાગરાજથી ભિવાની જતી કાલિંદી એક્‍સપ્રેસને નુકશાન પહોંચાડવાનું ઘડાયું, મોટી જાનહાની તળી

Ahmedabad Samay

નિકોલમાં માનવતાને શરમાવે તેવા આ કિસ્સામાં, કાર ચાલકે વૃદ્ધને બોનેટ પર ફસાવીને પૂરઝડપે ગાડી દોડાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો