June 10, 2026
અપરાધ

પ્રાંતિજ ના વાધપુર મર્ડર કેસ મા બાકી ના ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા

પ્રાંતિજ ના વાધપુર ગામે પ્રેમ પકર ને લઈ ને વાધપુર ખાતે રહેતા ૨૬ વર્ષ ના રણજીતસિંહ રજુજી ચૌહાણ ને પાંચ યુવાનો દ્રારા તેને જીવલેણ મારમારતા મોત નિપજયુ હતુ જેને લઈ ને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે યુવાન ના મોત ને લઈ ને ગામનાજ પાંચ ઈસમો  રાકેશ ભગાભાઇ દેવીપૂજક , મુકેશભાઇ રામાભાઇ દેવીપૂજક , હસમુખભાઇ અમરતભાઇ દેવીપૂજક , ભરતભાઈ રમણભાઇ દેવીપૂજક , સોમાભાઈ રમણભાઇ દેવીપૂજક તમામ તમામે-તમામ રહે વાધપુર વિરૂધ્ધ પોલીસ સ્ટેશન મા પોલીસ ફરિયાદ થઇ હતી જેમા પ્રાંતિજ પોલીસ દ્રારા ગુનોનોંધી ગણતરીના કલાકોમાંજ રાકેશ ભગાભાઇ દેવીપૂજક તથા મુકેશભાઇ રામાભાઇ દેવીપૂજક ની ધરપકડ કરી હતી તો અન્ય ત્રણ આરોપીઓમા એક બાળઆરોપી હસમુખભાઇ અમરતભાઇ દેવીપૂજક તથા અન્ય બે ભરતભાઈ રમણભાઇ દેવીપૂજક , સોમાભાઈ રમણભાઇ દેવીપૂજક ત્રણેય આરોપીઓને પણ  બીજા દિવસે પ્રાંતિજ પોલીસ ઝડપી પાડયા હતા જેમા બાળ આરોપી હસમુખભાઇ અમરતભાઇ દેવીપૂજક ને મહેસાણા ખાતે આવેલ બાળ ગુહ મા મોકલી આપવામા આવ્યો હતો તો પ્રાંતિજ પોલીસે બાળ આરોપી સહિત મર્ડર ના ચારેય આરોપીઓએ ઝડપી પાડી ને જેલ હવાલે કર્યા હતા

Related posts

મહાઠગ કિરણ પટેલને પોલીસ આવતીકાલે ફરી તપાસ માટે લાવશે અમદાવાદ

Ahmedabad Samay

NEET પેપર લીક મામલે દેશભરમાંથી અત્યાર સુધીમાં 16 લોકોની અટકાયત કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ ઓઢવ પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી સીલ બંધ બોટલ ઝપત કરાઇ

Ahmedabad Samay

અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ જુગાર ધામ પર દરોડા

Ahmedabad Samay

દેશ વિરોધી જાસૂસી પ્રવૃત્તિ કરનાર ISI એજન્ટ દીપક સાળુંની પૂછતાછ કરતા વધુ ચોકાંવનારી વિગતો સામે આવી છે

Ahmedabad Samay

ટંકારામાં નિયમોનુસાર શ્રમિકોની માહિતી નહિ આપનાર ત્રણ કોન્ટ્રાકટર વિરુદ્ધ ફરિયાદ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો