March 27, 2026
અપરાધ

પ્રાંતિજ ના વાધપુર મર્ડર કેસ મા બાકી ના ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા

પ્રાંતિજ ના વાધપુર ગામે પ્રેમ પકર ને લઈ ને વાધપુર ખાતે રહેતા ૨૬ વર્ષ ના રણજીતસિંહ રજુજી ચૌહાણ ને પાંચ યુવાનો દ્રારા તેને જીવલેણ મારમારતા મોત નિપજયુ હતુ જેને લઈ ને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે યુવાન ના મોત ને લઈ ને ગામનાજ પાંચ ઈસમો  રાકેશ ભગાભાઇ દેવીપૂજક , મુકેશભાઇ રામાભાઇ દેવીપૂજક , હસમુખભાઇ અમરતભાઇ દેવીપૂજક , ભરતભાઈ રમણભાઇ દેવીપૂજક , સોમાભાઈ રમણભાઇ દેવીપૂજક તમામ તમામે-તમામ રહે વાધપુર વિરૂધ્ધ પોલીસ સ્ટેશન મા પોલીસ ફરિયાદ થઇ હતી જેમા પ્રાંતિજ પોલીસ દ્રારા ગુનોનોંધી ગણતરીના કલાકોમાંજ રાકેશ ભગાભાઇ દેવીપૂજક તથા મુકેશભાઇ રામાભાઇ દેવીપૂજક ની ધરપકડ કરી હતી તો અન્ય ત્રણ આરોપીઓમા એક બાળઆરોપી હસમુખભાઇ અમરતભાઇ દેવીપૂજક તથા અન્ય બે ભરતભાઈ રમણભાઇ દેવીપૂજક , સોમાભાઈ રમણભાઇ દેવીપૂજક ત્રણેય આરોપીઓને પણ  બીજા દિવસે પ્રાંતિજ પોલીસ ઝડપી પાડયા હતા જેમા બાળ આરોપી હસમુખભાઇ અમરતભાઇ દેવીપૂજક ને મહેસાણા ખાતે આવેલ બાળ ગુહ મા મોકલી આપવામા આવ્યો હતો તો પ્રાંતિજ પોલીસે બાળ આરોપી સહિત મર્ડર ના ચારેય આરોપીઓએ ઝડપી પાડી ને જેલ હવાલે કર્યા હતા

Related posts

બાકીની રકમ માંગતા ગેરેજ માલિક ને ઈસમોએ મારમારી ગાડીના કાંચ તોડ્યા

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ નિલકંઠ પેરાડાઈસ કોમ્પ્લેક્સમાં સ્પા ની આડ માં ચાલતું કૂટનખાનું ઝડપાયું

Ahmedabad Samay

ત્રણ દિવસમાં ત્રણ મોટા અપરાધ, ઠક્કરબાપ બ્રિજ પાસે ૦૩ રાઉન્ડ ફાયર કરી ચલાવી લૂંટ

Ahmedabad Samay

પતિ સાથે વારંવાર થતાં ઝગડાથી કંટાળી પત્નિએ સિંદૂર પી ગળેફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ

Ahmedabad Samay

બાપુનગરના શાસ્ત્રીનગરમાં ગત બપોરે એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્‍તારમાં કળયુગના માતાપિતાએ પોતાની દીકરીને ૪૦ હજારમા વહેચી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો