March 24, 2026
જીવનશૈલી

જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ત્રણ દિવસમાં કોરોનાના ટેસ્ટ દરમિયાન એક પણ કોરોના કેસ નહિ આવ્યા

જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દરરોજના ટેસ્ટની કામગીરી કરાઈ છે જેમાં શનિ-રવિ સોમ ત્રણ દિવસમાં કુલ એક આરટીપીસી આ ટેસ્ટ કરાયો છે ત્રણ દિવસમાં કુલ એક આરટીપીસીએલ ટેસ્ટ કરાવ્યો હોવાનું માહિતી સામે આવી છે જેમાં કોરોના લક્ષણો જણા હતા જૂનાગઢમાં કોરોનાના કેસ નોંધાયા નથી ઘર આઇસોલેશનમાં પણ ઝીરો દર્દીની સંખ્યા છે જે અંગે જૂનાગઢના મેડિકલ સુપ્રિન્ટેડ ડોક્ટર નયનાબેન લકુમે જણાવ્યું હતું કે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ઘણા દિવસોથી કોરોના તેમજ કોરોના સેમ્પલની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં શનિ-રવિ ફોર્મ ત્રણ દિવસ ફુલ એચ આર ટી પી સી આર ટેસ્ટ કરાયો અને કોરોના વોર્ડમાં 18 ઓપીડીનો રહી હતી જેમાં શરદી ઉધર વાળા દર્દીઓ આવતા હોય છે જે દર્દીઓમાં સામાન્ય બીમારી જ નજરે પડતી હોય છે તેને દવા આપવાથી સારું પણ થઈ જતું હોય છે જો શંકાસ્પદ કેસમાં સેમ્પલ લેવામાં આવે છે જેમાં ત્રણ દિવસમાં એક આર્ટિફિકેટ ટેસ્ટ કરવામાં આવ્યો છે અને કોરોના કેસ જીરો નોંધાયા છે આમ દરરોજ કોરોના વોર્ડના સ્ટાફ દ્વારા સેમ્પલ ટેસ્ટિંગ તપાસ કામગીરી સારી રીતે ચાલી રહી છે

Related posts

એપ્રિલથી શ્રમ કાયદામાં થઇ શકે છે મોટા ફેરફાર

Ahmedabad Samay

વર્લ્ડ મેન્ટલ હેલ્થ દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ માટે સેમિનાર યોજાયો

Ahmedabad Samay

Skin Care: આ રીતે ચહેરા પર તમાલપત્રનો ઉપયોગ કરો, ખીલ અને કરચલીઓની સમસ્યા દૂર થશે.

Ahmedabad Samay

હિંદ મહાસાગરની અંદર એક 9500 વર્ષ જૂની સભ્યતા વિશે માહિતી મળી છે જે સિંધુ ખીણની સભ્યતા કરતા જૂની હોઈ શકે છે.

Ahmedabad Samay

Health Tips: રાત્રે ન્હાતા પહેલા જાણી લો આ મહત્વની વાત, નહીંતર હોસ્પિટલમાં જ પસાર થશે દિવસો!

Ahmedabad Samay

ભૂલથી પણ આ 5 શાકભાજી ન ખાતા કાચા, પેટથી લઈને પાચન સુધીની સમસ્યાઓનો ખતરો વધી જશે

Ahmedabad Samay