May 8, 2026
અપરાધગુજરાત

અમદાવાદના કુબેરનગરમાં મોડી રાત્રે થઇ હત્યા, હત્યા કરી આરોપી થયા ફરાર

અમદાવાદના સંતોષીનગર ની ચાલી બહાર , કુબેરનગર વિસ્તાર નરોડામાં બે અજાણ્યા શખ્સો એ હુમલો કરી ગોપાલ ઠાકોર નામના યુવકની છરી ના આશરે ૪ થી ૫ ઘા મારી કરપીણ હત્યા કરી, હત્યા ની ઘટના ને અંજામ આપી બંને આરોપીઓ અંધારામાં રેલ્વે લાઈન તરફ નાસી ગયેલ,

ઘટના નું કારણ હજુ સુધી જાણવા મળેલ નથી, નરોડા પોલીસે ઘટના ની વધુ તપાસ હાથધરવામાં આવી છે.

Related posts

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા ઇન્ફોર્મેશન વોરફેર પર 5-દિવસીય ઓનલાઈન કોર્સની જાહેરાત કરાઈ

Ahmedabad Samay

રાહુલ ગાંધી આજે સુરતની અદાલતમાં માનહાનિના કેસ સંદર્ભે હાજર થયા

Ahmedabad Samay

ડભોડા ખાતે આવેલા ઐતિહાસિક અને સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Ahmedabad Samay

છત્રપતિ શિવાજી મહારાજ અખિલ ભારતના અવિજીત હીરો છે: (૧૦૮) ભવાનીસિંહ શેખાવત

Ahmedabad Samay

કોર્ટમાં સોમવારથી પ્રત્યક્ષ કાર્યવાહી શરૂ થશે

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લામાં આજથી ૨૭ એપ્રિલ સુધી ‘સ્વાગત સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે

admin

એક ટિપ્પણી મૂકો