May 13, 2026
અપરાધ

ડૉ.વૈશાલી જોષીના ચકચારી આત્મહત્યા કેસમાં આખરે PI બી કે ખાચર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

ડૉ. વૈશાલી જોષીના ચકચારી આત્મહત્યા કેસમાં આખરે અમદાવાદ પોલીસે, ઇકોનોમિક ઓફેન્સ વિંગના PI બી કે ખાચર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

બે દિવસ પૂર્વે ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા મહીસાગર જઇને મૃતક ડોકટર વૈશાલી જોષીના પરિવારજનોના નિવેદન નોંધ્યા હતા. આ ઘટના અંગે વડોદરા રહેતા કિંજલ બેન પંડ્યાએ ફરિયાદ નોંધાવી હતી.ડો. વૈશાલી જૌષીએ, ક્રાઇમ બ્રાન્ચના કેમ્પસમાં ઈન્જેકશન મારીને આત્મહત્યા કરી હતી.

Related posts

રાજધાની દિલ્હીમાં સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-૧ નજીક એક ઈકો વાનમાં થયેલા જોરદાર ધમાકો

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ નિલકંઠ પેરાડાઈસ કોમ્પ્લેક્સમાં સ્પા ની આડ માં ચાલતું કૂટનખાનું ઝડપાયું

Ahmedabad Samay

નારોલ પોલીસે 14 વર્ષીય સગીરા સાથે બળાત્કાર કરનાર અને તેની મદદ કરનાર ભાઈ સહીત બે સગા ભાઈઓની પોલીસે ઘરપક્ડ કરી

Ahmedabad Samay

કૃષ્ણનગરમાં બની ચોરી અને છેતરપીંડીની ઘટના.

Ahmedabad Samay

પારિવારિક મનમુટાવ દૂર કરવા ભુવાની મદદ લેવી પડી ભારે

Ahmedabad Samay

પહેલગામના ભયાનક હુમલામાં સંડોવાયેલા ચાર આતંકવાદીઓના ફોટા અને સ્કેચ જાહેર કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો