January 24, 2026
અપરાધ

ડૉ.વૈશાલી જોષીના ચકચારી આત્મહત્યા કેસમાં આખરે PI બી કે ખાચર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

ડૉ. વૈશાલી જોષીના ચકચારી આત્મહત્યા કેસમાં આખરે અમદાવાદ પોલીસે, ઇકોનોમિક ઓફેન્સ વિંગના PI બી કે ખાચર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

બે દિવસ પૂર્વે ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા મહીસાગર જઇને મૃતક ડોકટર વૈશાલી જોષીના પરિવારજનોના નિવેદન નોંધ્યા હતા. આ ઘટના અંગે વડોદરા રહેતા કિંજલ બેન પંડ્યાએ ફરિયાદ નોંધાવી હતી.ડો. વૈશાલી જૌષીએ, ક્રાઇમ બ્રાન્ચના કેમ્પસમાં ઈન્જેકશન મારીને આત્મહત્યા કરી હતી.

Related posts

અમદાવાદના અસારવા વિસ્તારમાં સાધુના વેશમાં છુપાયેલા હવસ ખોરનો પર્દાફાશ

Ahmedabad Samay

અમદાવાદના હાંસોલ વિસ્તારમાં આવેલી તંદૂર પેલેસ હોટલમાં ખેલાયેલ ખૂની ખેલમાં ચોંકાવનારો ખુલાસો, આરોપી ની કરાઇ ધરપકડ, ગણતરીના કલાકોમાં જ આરોપીની કરાઈ ધરપકડ

Ahmedabad Samay

અસારવામાં રહેતી યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા મારવાની ધમકી અપાઈ

Ahmedabad Samay

અમદાવાદ: શું અતીક અહેમદને બાપુનગરમાં કાપડની મિલની જમીનમાં રસ હતો? કરવા માંગતો હતો સોદો?

Ahmedabad Samay

SOG દ્વારા દુબઈથી ભારતમાં આવેલા અને નાસતા ફરતા આરોપી દિલીપ ઉર્ફે મોનું સંગતાણીની ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમમાં ધરપકડ કરી

Ahmedabad Samay

પાટડી તાલુકાના ગેડીયા તાડપત્રી ગેંગનો ગુજસીટોકનો બે વર્ષથી નાસતો ફરતો આરોપી બજાણા પોલીસના હાથે ઝડપાઇ ગયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો