March 24, 2026
અપરાધ

ડૉ.વૈશાલી જોષીના ચકચારી આત્મહત્યા કેસમાં આખરે PI બી કે ખાચર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

ડૉ. વૈશાલી જોષીના ચકચારી આત્મહત્યા કેસમાં આખરે અમદાવાદ પોલીસે, ઇકોનોમિક ઓફેન્સ વિંગના PI બી કે ખાચર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

બે દિવસ પૂર્વે ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા મહીસાગર જઇને મૃતક ડોકટર વૈશાલી જોષીના પરિવારજનોના નિવેદન નોંધ્યા હતા. આ ઘટના અંગે વડોદરા રહેતા કિંજલ બેન પંડ્યાએ ફરિયાદ નોંધાવી હતી.ડો. વૈશાલી જૌષીએ, ક્રાઇમ બ્રાન્ચના કેમ્પસમાં ઈન્જેકશન મારીને આત્મહત્યા કરી હતી.

Related posts

અમદાવાદ: ઝઘડો થતા બીજા રૂમમાં સૂઈ રહેલા એન્જિનિયર પતિના ગાલ પર પત્નીએ ચપ્પુ માર્યુ, 24 ટાંકા આવ્યાં

admin

તથ્યએ ઈસ્કોન બ્રિજ ચડતા પહેલા બે વાર ડીપર મારી પરંતુ બ્રેક ન મારી, હવે બીજો કેસ પણ દાખલ

Ahmedabad Samay

યુવતીની ક્રૂર હત્યા કરનાર સાયકો કીલરનું ગાંધીનગર પાસે પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતા પોલીસે ફાયરીંગ કરી ઍન્કાઉન્ટર કર્યુ

Ahmedabad Samay

ત્રણ હિન્દુ સગીરાઓને પ્રેમના જાળમાં ફસાવી તેમને હવસનો શિકાર બનાવવા માટે વિધર્મી યુવકો દ્વારા રચાયેલું એક વિચિત્ર ષડયંત્ર ખુલ્લું પડ્યું

Ahmedabad Samay

માસ્કની ડિમાન્ડ વધતા, માસ્ક ખરીદવા નકલી નોટનો થયો ઉપયોગ

Ahmedabad Samay

હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાન આર્મીના ચીફ જનરલ અસીમ મુનીર હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં, હુમલામાં પ્રતિબંધિત આતંકી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદનો ઉપયોગ કરવામાં આવ્યો આવી રહ્યો,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો