May 7, 2026
ગુજરાતધર્મ

કઠવાડા ખાતે આવેલ ટેબલી લંબેહનુમાન દાદાને ૧૦૦ વર્ષ પૂર્ણ,મધુસુદનલાલજી મહારાજના વ્‍યાસાસને હનુમંતકથા યોજાશે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત ,

કઠવાડા ખાતે આવેલ ટેબલી લંબે હનુમાન તપોવન સેવા આશ્રમ ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞ મહંત નિર્મોહીદાસના વ્‍યાસાસને તા. ૩ થી ૯ એપ્રિલ સવારે ૯ થી ૧ર બપોરે ૩ થી ૬ સાથોસાથ ૧૦ થી ૧ર એપ્રિલ બપોરના ૩ થી ૬ મધુસુદનલાલજી મહારાજના વ્‍યાસાસને હનુમંતકથા યોજાશે.

ઉદારશીરોમણી મહા મંડલેશ્વર  રોકડીયા બાપુના જણાવ્‍યા અનુસાર તા.  ૪ એપ્રિલ બપોરે ૩-૩૦ કલાકે જગતગુરૂ શંકરાચાર્ય પૂ. સ્‍વામિસદાનંદ સરસ્‍વતિજી મહારાજ (દ્વારકાશારદાપીઠ)  તેમજ તા. ૧૦ સવારે ૯-૩૦ કલાકે મહામંડેશ્વર દિલીપદાસ મહારાજ (જગનાથ મંદિર અમદાવાદ) ના અધ્‍યક્ષસ્‍થાને ધર્મસભા રાખવામાં આવી છે.

લંબેહનુમાન ટેબલી દાદાને ૧૦૦ વર્ષ પૂર્ણ થયા. તેમજ ઉદાર શીરોમણી રોકડીયા બાપુ અને રામાયણી નિર્મોહીદાસ માતાજીની ઉગ્ર તપર્સ્‍યાના રપ વર્ષ પૂર્વેથયા કઠવાડાના હરી લાખા રબારી ટેબલી હનુમાનજીને ૧૦૦ વર્ષ પૂર્વં ઉંટપર લાવેલ જો કે હનુમાનજી  થોડા વર્ષો મહાદેવ મંદિરમાં પણ બીરાજમાન થયેલ તેમ યાદીમાં જણાવાયું છે

Related posts

PSI અને LRDની ભરતીને લઇ આજે કોલ લેટર ડાઉનલોડ થવાના થયા શરૂ, આ રીતે કરો કોલ લેટર ડાઉનલોડ

Ahmedabad Samay

લોકડાઉન ૪.૦ ફક્ત હોટસ્પોટ વિસ્તાર માટે

Ahmedabad Samay

આજથી કચ્‍છના ગાંધીધામમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાસ્ત્રીનો દિવ્‍ય દરબાર ભરાશે

Ahmedabad Samay

ગોમતીપુર પોલીસે ગણતરીનાં કલાકોમાં તાબરીયા ગેંગનાં બે આરોપીઓની ધરપકડ કરી

Ahmedabad Samay

અમિતભાઇ શાહે અમદાવાદમાં ૨૧ જેટલા તળાવોને વધુ આકર્ષિત કરવા તાકીદ કર્યું

Ahmedabad Samay

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો