May 7, 2026
ગુજરાત

અન્ય રાજ્યમાં ફસાયેલા લોકોને પરત લાવવાની કાર્યવાહી હાથ ધરી.

રાજ્ય સરકારે અન્ય રાજ્યમાં ફસાયેલા અને અન્ય રાજ્યના ફસાયેલા લોકોને પોતાના રાજયમાં મોકલવા માટે અધિકારીઓની ટીમ બનાવી છે અને જે તે રાજયની સરકાર સાથે એકમતી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજયના શ્રમીકો માટે જાણ કરવા હેલ્પલાઇન ૧૦૭૭ છે. તેના પર ગુજરાતમાં બહાર જવા જાણ કરે રેલ્વે દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તેની ટીકીટ જે તે શ્રમીકે કરવાની રહેશે.અન્ય રાજ્યમાં ફસાયેલા ગુજરાતીઓ પરત આવવા માંગતા હોય તો ૦૭૯૨૩૨૫૧૯૦૦ પર કોલ કરે.

            રાજયના દરેક જીલ્લામાં પરપ્રાંતીય શ્રમીકોને મોકલવાની વ્યવસ્થા કલેકટર દ્વારા કરવામાં આવી રહી છે.  એક ટ્રેન સુરતથી રવાના થઇ છે બીજી ટ્રેન સુરતથી યુપી માટે રવાના થશે.

Related posts

સરસપુરમાં ગુરુ શિષ્યના ચારિત્રય પર લાંછન લગાવતો કિસ્સો આવ્યો સામે

Ahmedabad Samay

સીએમ યોગી આદિત્યનાથે બલરામપુરમાં રિઝર્વ પોલીસ લાઇનમાં મિશન શક્તિની શરૂઆત કરી.

Ahmedabad Samay

ભાડાપત્રકમાં રિક્ષાનું મિનિમમ ભાડું રૂપિયા ૧૫થી વધારીને ૨૦ કરવામાં આવ્યું

Ahmedabad Samay

પેટ્રોલ-ડીઝલ બાદ હબે સી.એન.જી ના ભાવ વધારાની થઇ બ્રેક ફેલ

Ahmedabad Samay

ઓગણજ નજીક આવેલા એક પાર્ટી પ્લોટમાંથી એક વિધર્મી યુવક ઝડપાયો,હિન્દુ નામ ધારણ કરીને પ્રવેશ્યો હોવાનું સામે આવ્યું

Ahmedabad Samay

આખુ દેશ શોકમાં ડુબ્યુ,વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના માતા હીરાબા મોદીનું ૧૦૦ વર્ષની વયે અવસાન પામ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો