May 8, 2026
ગુજરાતરાજકારણ

ભાજપના નવા મંત્રીઓ એ લીધા શપથ

ભાજપના મિશન ૨૦૨૭ માટે મહત્‍વપૂર્ણ માનવામાં આવે છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટી નવા જોડાણોનું પરીક્ષણ કરવાનો પણ પ્રયાસ કરશે. આ એટલા માટે પણ મહત્‍વપૂર્ણ છે કારણ કે યુવા નેતા ગોપાલ ઇટાલિયાના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી ભાજપના પાટીદાર ગઢમાં પોતાનો પ્રભાવ વધારી રહી છે.

ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્‍તરણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં, ગુજરાતના નવ ભૂતપૂર્વ મંત્રીઓને દૂર કરવામાં આવ્‍યા છે, જ્‍યારે નવા મંત્રીમંડળમાં છ નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. આ જૂના ચહેરાઓમાં ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનસેરિયા, પુરુષોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી અને હર્ષ સંઘવીનો સમાવેશ થાય છે.

ભારતીય ક્રિકેટર રવિન્‍દ્ર જાડેજાની પત્‍ની રીવાબા જાડેજાનો પણ નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્‍યો છે. મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ ઉપરાંત ત્રિકમ બીજલ છાંઘા, સ્‍વરૂપજી સરદારજી ઠાકોર, પ્રવિણ માળી, ઋષિકેશ પટેલ, પી.સી.બરંડા, દર્શના વાઘેલા, કાંતિલાલ અમળતિયા, કુંવરજીભાઈ બાવળિયા, રીવાબા જાડેજા, અર્જુન મોઢવાડિયા, ડો.પ્રદ્યુમન વાજા, કૌશિક સોલંકી, જિજ્ઞેશ વેકરિયા, ડો. સોલંકી, કમલેશ પટેલ, સંજયસિંહ મહિડા, રમેશ કટારા, પ્રફુલ પાનસેરિયા, હર્ષ સંઘવી, મનીષા વકીલ, અને ઈશ્વરસિંહ પટેલનો નવા મંત્રીઓની યાદીમાં સમાવેશ થાય છે.

હર્ષ સંઘવી, નાયબ મુખ્‍યમંત્રી

જીતુ વાઘાણી, કેબિનેટ મંત્રી,

નરેશ પટેલ, કેબિનેટ મંત્રી,

અર્જુન મોઢવાડિયા, કેબિનેટ મંત્રી,

પ્રદ્યુમન વાજા, કેબિનેટ મંત્રી,

રમન સોલંકીને કેબિનેટ મંત્રી તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા,

કુંવરજી બાવળિયા, કેબિનેટ મંત્રી,

કનુ દેસાઈ અને ઋષિકેશ પટેલ કેબિનેટ મંત્રી તરીકે ચાલુ રહેશે.

રાજ્‍યમંત્રી (૧૩)

કાંતિ અમળતિયા, રાજ્‍યમંત્રી

રમેશ કટારા, રાજ્‍યમંત્રી

દર્શના વાઘેલા, રાજ્‍યમંત્રી

પ્રવીણ માલી, રાજ્‍યમંત્રી

સ્‍વરૂપ ઠાકોર, રાજ્‍યમંત્રી

જયરામ ગામીત, રાજ્‍યમંત્રી

રીવાબા જાડેજા, રાજ્‍યમંત્રી

પી.સી. બરંડા, રાજ્‍યમંત્રી

સંજય મહિડા, રાજ્‍યમંત્રી

કમલેશ પટેલ, રાજ્‍યમંત્રી

ત્રિકમ છાંગા, રાજ્‍યમંત્રી

કૌશિક વેકરિયા, રાજ્‍યમંત્રી

Related posts

સુરતમાં કોરોના વધતા તમામ શાળાઓ અને ટ્યુશન સહિતના એકમો બંધ રાખવા માટે આદેશ અપાયો છે.

Ahmedabad Samay

રોડ ઉપર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ તેમજ ઉડતી પતંગો પકડી પણ શકાશે નહિં

Ahmedabad Samay

ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ તથા ગ્રાહક ક્રાંતિ દ્વારા પેટ્રોલના ભાવ વધારા સામે વીર

Ahmedabad Samay

YouTube ના માધ્યમથી લાખો કમાવવા માટે ફોલો કરો આ ૮ સ્ટેપ

Ahmedabad Samay

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઇન સ્ટોક આવતા મુંબઈની હિન્દુજા હોસ્પિટલ લઇ જવાયા, પિતા પણ સાથે ગયા

Ahmedabad Samay

ડિમોલીશનની કામગીરીમાં સંબંધિતો દ્વારા અનેક બિલ્ડીંગો ધરાશાયી થયાં હોવાનું તેમજ આડેધડ રીતે તોડફોડ કરાઈ રહ્યાના આક્ષેપ સાથે કરાયેલી ગુજરાત હાઇકોર્ટમાં રીટ પિટિશન

admin

એક ટિપ્પણી મૂકો