June 25, 2026
ગુજરાત

કોરોના કારણે અમદાવાદમાં ત્રણ રથ નિકળશે

અષાઢીબીજે અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા ૩ રથ સાથે સાદાઈથી નીકળશે, કોરોનાના કહેર વચ્ચે અમદાવાદમાં આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાદાઈ પૂર્વક નીકળશે, રથ ખેંચાય એટલા જ પૂરતા મર્યાદીત સંખ્યામાં ખલાસીઓ જ જોડાશે,ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા  અને ભાઈ બલભદ્રના ત્રણ રથ નગરચર્યાએ નીકળશે.

ભાવિભક્તો એ ઘરબેઠા ટીવી ઉપર જ દર્શન કરવા અપીલ કરાઈ છે , ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત અમદાવાદમાં ૧૪૩મી રથયાત્રા માત્ર ૩ રથો સાથે યાત્રા નીકળશે

Related posts

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્ષ પર વ્યાજ માફીની યોજના બહાર પાડી

Ahmedabad Samay

રસોઈગેસનું બજાર મૂલ્ય પ્રતિ સિલિન્ડર ૧૧.૫૦ રૂપિયા વધ્યું

Ahmedabad Samay

રાજકોટમાં ભર ઉનાળે આજી ડેમ છલોછલ: ડેમમાં ૫૦ દિવસમાં ૮૭૯ એમસીએફટી પાણી ઠલવાયું

Ahmedabad Samay

મુંબઈમાં વરસાદ બાદ અમદાવાદમાં આગામી ત્રણ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના

Ahmedabad Samay

RTOના અધિકારી અને કર્મચારી ડબલ શિફટમાં કામ કરશે

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા યુપી સરકારનો આભાર વ્યક્ત કરાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો