March 25, 2026
દેશરાજકારણ

અલવિદા પ્રણવ દા, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નું ૮૪ વર્ષે નિધન

પ્રણવ મુખર્જી છેલ્લા કેટલાક સમયથી તેઓને શ્વાસની બીમારી ના કારણે સારવાર લઈ રહ્યા હતા, દિલ્‍હીની આર્મી હોસ્‍પિટલમાં તેઓનું નિધન થયુ છે, ૮૪ વર્ષે લીધા અંતિમ શ્વાસ, પ્રણવદાના નિધનથી શોક છવાયો, તેમને દેશનો સર્વોચ્‍ચ ભારત રત્‍ન એવોર્ડ રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્‍તે એનાયત કરવામાં આવ્‍યો હતો.

પ્રણવ મુખર્જીના નિધન પર રાજકારણ માં શોકનો માહોલ, તમામ ઉચ્ચ નેતાઓ એ શોક વ્યક્ત કર્યો.

Related posts

લોકડાઉન ૫.૦ માટે તૈયારી, સૂત્રો અનુસાર ૧૫ જૂન શુધી લોકડાઉન લંબાવાય તેવી આશંકા

Ahmedabad Samay

શહીદ-એ-આઝમ વીર ભગતસિંહ,સુખદેવ,રાજગુરુ ના શહીદ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને  ભગતસિંહ ને ભારત રત્ન આપવા માંગ કરવામાં આવી

Ahmedabad Samay

ભાજપ એક્શન મોડમાં આવી છે વિધાનસભા દીઠ પ્રભારી અને સંયોજકની નિમણુંક કરાઈ

Ahmedabad Samay

કાલે નેતાજીનો રિજલ્ટ થશે જાહેર. કાલે ખબર પડશે કોણ પાસ અને કોણ નાપાસ

Ahmedabad Samay

બિલ ગેટ્‍સે ગુજરાતના મહેમાન તરીકે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

Ahmedabad Samay

‘વિદેશ જઈને દેશની ટીકા કરવાની રાહુલ ગાંધીની આદત’, જયશંકરે કહ્યું- 2024નું પરિણામ તો એ જ આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો