May 12, 2026
ગુજરાત

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરાયું

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ગુજરાતમાં વધતા જતા કોરોના કેસને લગતા લોકોમાં કોરોના પ્રતેય જાગૃતિ લાવવા માટે અને કોરોના થી રક્ષણ મેળવવા માટે નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું,

કાર્યક્રમ માં પ્રદેશ અધ્યક્ષ શ્રી વિનયકુમાર શર્મા , પ્રદેશ સંગઠન મંત્રી શ્રી કોમલસિંહ ભદોરીયા, શ્રી નિરજસિંહ ભદોરીયા અને સંગઠનના અન્ય કાર્યકરો ઉપસ્થિત રહી અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રામેશ્વર ચાર રસ્તા પાસે રાહદારીઓ ને માસ્કનો નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું

Related posts

અગોરા મોલ ખાતે વાસ્તુ એસ્ટ્રો બિઝનેસ વિઝનરી એવોર્ડ અને ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026 નું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

તરછોડાયેલા સ્મિતના પિતાની થઇ ઓળખ,પોલીસને ૨૦ કલાકે મળી મોટી સફળતા

Ahmedabad Samay

સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે આનંદ મેળાનું આયોજન કરવા માં આવ્યું હતું

Ahmedabad Samay

અમદાવાદ – ઈસ્કોન અકસ્માત બાદ સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને 4 લાખ, ઇજાગ્રસ્તોને 50,000ની સહાય, CMએ વ્યક્ત કર્યો શોક

Ahmedabad Samay

અમદાવાદમાં ઓમિક્રોનના કુલ 7 કેસ નોંધાયા

Ahmedabad Samay

રક્ષક જ બન્યો ભક્ષક, સિનિયર પી.આઇ. વિરુદ્ધ જ કરાઇ ફરિયાદ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો