March 28, 2026
ગુજરાત

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરાયું

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ગુજરાતમાં વધતા જતા કોરોના કેસને લગતા લોકોમાં કોરોના પ્રતેય જાગૃતિ લાવવા માટે અને કોરોના થી રક્ષણ મેળવવા માટે નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું,

કાર્યક્રમ માં પ્રદેશ અધ્યક્ષ શ્રી વિનયકુમાર શર્મા , પ્રદેશ સંગઠન મંત્રી શ્રી કોમલસિંહ ભદોરીયા, શ્રી નિરજસિંહ ભદોરીયા અને સંગઠનના અન્ય કાર્યકરો ઉપસ્થિત રહી અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રામેશ્વર ચાર રસ્તા પાસે રાહદારીઓ ને માસ્કનો નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું

Related posts

હરિયાણામાં ભારતમાલા હાઇવે પર અમદાવાદના રામોલ પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મીઓને તપાસ અર્થે જતા એક મોટી દુર્ઘટના સર્જાઈ, અકસ્માતમાં પોલીસકર્મી સહિત ૩ નાં મોત,તેમજ PSI સોલંકી થયા ઇજાગ્રસ્‍ત

Ahmedabad Samay

કેદારનાથ : હેલિકોપ્‍ટર ક્રેશ ની મોટી દુર્ઘટના બની, દુર્ઘટનામાં ભાવનગરની ૩ યુવતીઓ સહિત ૭ ના મોત

Ahmedabad Samay

અમદાવાદમાં મિત્રતા કેળવી લોકો સાથે 19.49 લાખની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો

Ahmedabad Samay

ધોરણ ૧૦માં ૧૬ વિષય અને ધોરણ ૧૨માં ૧૩ વિષયોના પરિરૂપ જાહેર કરાયા છે. શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિ સમક્ષ મુકવામાં આવેલા આ પસ્‍તાવને લીલીઝંડી આપવામાં આવી

Ahmedabad Samay

ચંદ્રમોહન ગંગાધર શર્મા ને કેડીલા ફાર્મા કંપની દ્વારા સન્માનિત કરાયા

Ahmedabad Samay

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મોટા માથાના નેતાઓએ ચૂંટણી લડવા કહી દીધું “ના”

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો