June 27, 2026
ગુજરાત

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરાયું

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ગુજરાતમાં વધતા જતા કોરોના કેસને લગતા લોકોમાં કોરોના પ્રતેય જાગૃતિ લાવવા માટે અને કોરોના થી રક્ષણ મેળવવા માટે નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું,

કાર્યક્રમ માં પ્રદેશ અધ્યક્ષ શ્રી વિનયકુમાર શર્મા , પ્રદેશ સંગઠન મંત્રી શ્રી કોમલસિંહ ભદોરીયા, શ્રી નિરજસિંહ ભદોરીયા અને સંગઠનના અન્ય કાર્યકરો ઉપસ્થિત રહી અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રામેશ્વર ચાર રસ્તા પાસે રાહદારીઓ ને માસ્કનો નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું

Related posts

સાબરમતી વિસ્તારમાંથી ચોરીની ઘટના વિશે તપાસ કરતા પોલીસ દ્વારા એક વ્યક્તિની અટકાયત કરાઇ

Ahmedabad Samay

મરાઠી સમાજના પંદિરકર મહારાજના નિવાસસ્થાને સમાજ અને પરિવાર સાથે મળી જન્માષ્ટમી ઉજવાઇ

Ahmedabad Samay

અમદાવાદ – રશિયાના મોસ્કોમાં યોજાનાર મોસ્કો અર્બન ફોરમમાં શહેરના મેયર, ડીવાયએમસી રહેશે ઉપસ્થિત

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવવાની ગંભીર સમસ્યાથી પરેશાન સ્થાનિકોએ ધારાસભ્ય ડૉ. પાયલ કુકરાણીની ઓફિસે પહોંચીને જોરદાર હોબાળો મચાવ્યો

Ahmedabad Samay

રાજકોટ જિલ્લામાં મિલકતને લગતા 6 કેસોમાં લેન્ડગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા આદેશ

Ahmedabad Samay

અમદાવાદમાં મિત્રતા કેળવી લોકો સાથે 19.49 લાખની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો