August 13, 2026
ગુજરાત

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરાયું

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ગુજરાતમાં વધતા જતા કોરોના કેસને લગતા લોકોમાં કોરોના પ્રતેય જાગૃતિ લાવવા માટે અને કોરોના થી રક્ષણ મેળવવા માટે નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું,

કાર્યક્રમ માં પ્રદેશ અધ્યક્ષ શ્રી વિનયકુમાર શર્મા , પ્રદેશ સંગઠન મંત્રી શ્રી કોમલસિંહ ભદોરીયા, શ્રી નિરજસિંહ ભદોરીયા અને સંગઠનના અન્ય કાર્યકરો ઉપસ્થિત રહી અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રામેશ્વર ચાર રસ્તા પાસે રાહદારીઓ ને માસ્કનો નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું

Related posts

ગાંધીનગર – શિક્ષણ મંત્રીએ ધોરણ 10ના પરીણામ બાદ વિદ્યાર્થીઓને આપી શુભકામનાઓ

admin

કાચની ટનલમાંથી દરિયાઇ જીવસુષ્ટિ જોઇ શકે તે માટેનો પ્રોજેક્ટ હાથ ધરાયો

Ahmedabad Samay

ગુજરાત એટીએસની ટીમ ઉપર ફાયરીંગ

Ahmedabad Samay

અમદાવાદની રથયાત્રા કોમી એખલાસનું પ્રતીક શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થવા માટે સેવારત તમામ વિભાગોનો મુખ્યમંત્રીએ આભાર માન્યો

Ahmedabad Samay

જાણો આ સપ્તાહનો રાશિ ભવિષ્યફળ જ્યોતિષ આચાર્ય શ્રી નિમેશભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

નરોડામાં અનેક ચોરીનો ભેદ ઉકેલયો, બે શખ્સની અટકાયત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો