March 29, 2026
ગુજરાત

લોકડાઉન હીરો: જન જાગૃતિ ફાઉન્ડેશન રાષ્ટ્રીય પ્રમુખ શ્રી એસ.પી.સિંહ ભદોરીયા

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલ જનજાગૃતિ ફાઉન્ડેશન દ્વારા લોકડાઉન સમયે રખિયાલ,મેઘાણીનગર, મેમકો, પ્રેમનગર અને નરોડા તેના આસપાસ ના વિસ્તારમાં રહેતા ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને બે સમયનું ખાવાનું બનાવામાં આવતું હતુંજરૂરિયાત મંદ ને અનાજના કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પરપ્રાંતિઓ ને પોતાના વતન વાપસી માટે પણ મદદરૂપ થયા હતા.

લોકડાઉન દરમિયાન ઘણા લોકો બેઘર થયા હતા તેવા સમયે જન જાગૃતિ ફાઉન્ડેશન ના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી એસ.પી.સિંહ ભદોરીયા દ્વારા રહેવા અને જમવાની ઉત્તમ સગવડ પણ કરવામાં આવી હતી. એસ.પી
સિંહ ભદોરીયા ના આવા કામ ને જોતા ઘણા દાતા શ્રીઓ પણ સામે આવ્યા હતા અને તેમના આ જનકલ્યાણ કામ કરવા માટે મદદરૂપ થયા હતા

Related posts

દેશમાં આંશિક લોકડાઉન લગાવો :IMA

Ahmedabad Samay

સ્વધા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા “ફ્રી મા આયુષ્માન કાર્ડ ” બનાવવા માટે કેમ્પનુ આયોજન કરવા માં આવ્યું

Ahmedabad Samay

દિવાળી પર્વે અમદાવાદના બજારોમાં વેપારીઓના સુપર સ્પ્રેડર્સ કોરોના ટેસ્ટ શરૂ કર્યા

Ahmedabad Samay

ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર પરનું ગંભીર ચક્રવાતી વાવાઝોડું “SHAKHTI” સૌરાષ્ટ્ર તરફ વધી રહ્યું છે

Ahmedabad Samay

કઠવાડા ખાતે આવેલ ગેલેક્સી સ્પેસ્યા ફ્લેટમાં રતન ટાટાને બે મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પી

Ahmedabad Samay

ખેડૂતો માટે એક મહત્‍વપૂર્ણના સમાચાર રાજ્‍યમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ ૯ નવેમ્‍બરથી કરવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો