June 22, 2026
ગુજરાતદેશ

ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશ તરફથી કરનારા ઝાંખીમાં રામલીલાનું મંચન કરવામાં આવશે

ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશ તરફથી કરનારા ઝાંખીમાં રામલીલાનું મંચન કરવામાં આવશે દિલ્હીમાં ર૬ જાન્યુઆરી, ર૦ર૧ના દિવસે થનાર ગણતંત્ર દિવસમાં પરેડમાં આ વખતે અયોધ્યાની ઝાંખી ખાસ પ્રકારે તૈયાર કરાઇ રહી છે. આ ઝાંખીમાં શ્રી રામ મંદિરનું મોડલ પ્રદર્શિત કરવામાં આવશે.  ”અયોધ્યા” ઉત્તર પ્રદેશની સાંસ્કૃતિક ધરોહર શીર્ષકથી પ્રસ્તાવિત આ ઝાંખીમાં પ્રભુ શ્રી રામની ભૂમિ પર બની રહેલ મંદિર સહિત ત્યાંની સંસ્કૃતિ, પરંપરા, કલા અને વિભીન્ન દેશો સાથે અયોધ્યા અને પ્રભુ રામના સંબંધોનું ચિત્રણ પણ કરવામાં આવશે. રામ લીલાની સાથે જ મૃદંગ સમ્રાટના નામે પ્રસિધ્ધ એવા પાગલદાસનું જીવન ચરિત્ર પણ ઝાંખીમાં જોવા મળશે.

Related posts

કોરોના કેસ વધવાની દહેશતે ફરી ૧૨૦૦ બેડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી.

Ahmedabad Samay

રીક્ષા ચાલક ચેતી જજો,ચાર રસ્તાના ૫૦ મીટરમાં રિક્ષા ઉભી રાખશે, તો તેની રિક્ષા ડિટેઈન કરવામાં આવશે.

Ahmedabad Samay

અમદાવાદ – વિજુ સિંધીની રેડ કોર્નર નોટિસ રદ કરવા હાઈકોર્ટમાં અરજી

Ahmedabad Samay

AMC સંચાલિત હોસ્પિટલોમાં વેક્સીન ન લેનારને પ્રવેશ નહીં અપાય

Ahmedabad Samay

રણદીપ હુંડા દેખાશે વેબ સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં

Ahmedabad Samay

અસારવા ના કોર્પોરેટર આવ્યા કોરોનોના ઝપેટમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો