June 21, 2026
ગુજરાત

રાત્રી કર્ફયુનો સમય ઘટાડીને ૯ વાગ્યાના બદલે ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કરાયો

આજે રાજ્ય કેબિનેટની યોજાયેલી બેઠકમાં ૪ મહાનગરોમાં અમલી કર્ફયુમાં છૂટછાટ આપવાની બાબતે  ચર્ચા-વિચારણા થઇ હતી. રાત્રી કર્ફયુનો સમય ઘટાડીને ૯ વાગ્યાના બદલે ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં રાત્રી કર્ફયુ અમલી બન્યા બાદ કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો થવાના કારણે તથા વિવિધ વેપારી મંડળો દ્વારા થયેલી રજૂઆતો સંદર્ભે સરકાર કર્ફયુમાં છૂટછાટ આપવા તૈયાર થયુ છે,રાત્રીના ૯થી સવારના ૬ સુધીના કર્ફયુના કારણે મનોરંજન-હોટલ સહિતના ઉદ્યોગોને ભયંકર નુકશાન થયુ છેઃ હવે આ નુકશાન ન થાય તે માટે કર્ફયુનો સમય ૯ને બદલે ૧૦ કરવામાં આવ્યું છે.

Related posts

રાજપૂત અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મુસ્લિમ ગરાસિયા સમાજ ના આગેવાનો પણ જોડાયા

Ahmedabad Samay

નરેન્દ્રભાઈ મોદીનું પ્રજાને પાંચમી વાર સંબોધન

Ahmedabad Samay

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ ૨૦૨૬’નો આજથી શુભારંભ

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાષ પરિષદ દ્વારા અમદાવાદના સરસપુર ખાતે નિઃશુલ્ક ઓક્સિન બેડ ની સુવિધા કરાઇ

Ahmedabad Samay

અમદાવાદમાં સ્ટ્રીટ વેન્ડર્સને આત્મનિર્ભર સ્વનિધિ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધીરણપત્રો એનાયત કરાયા

Ahmedabad Samay

રાજકોટ જિલ્લામાં મિલકતને લગતા 6 કેસોમાં લેન્ડગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા આદેશ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો