March 27, 2026
ગુજરાત

અમદાવાદના સૈજપુરમાં તંત્રની બેદરકારી થી શિયાળામાં ચોમાસા જેવું અહેસાસ

સરકારી બાબુની બેદરકારી થી થઇ હજારો લીટર પાણીનું વેસ્ટ, સૈજપુર ટાવર સામે તંત્રનું કામ ચાલુ હતું એ જગ્યાએ બેદરકારીના કારણે આજ સવારના સુમારે હજારો લીટર પાણી બાતલ ગયું,

એક તરફ સરકાર અને તંત્ર દ્વારા ઠેર ઠેર “જળ એજ જીવન” જેવા બેનરો અને જાહેરાતો કરતી રહેછે અને બીજી તરફ બેદરકારીના કારણે પાણી વેસ્ટ કરવામાં આવે છે. સૈજપુરમાં વહેલી સવારે ઉઠતાજ લોકોને વરસાદી માહોલ જોવા મળ્યો હતો, થોડાં દિવસ પહેલા અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી જે આગાહી તંત્રએ પૂર્ણ કરી હોય તેવા દ્રશ્યો સાવરની વેળાએ જોવા મળ્યા હતા.

પાણી ભરાઇ જવાના કારણે પ્રજાને મુશ્કેલીનો સામનો કરો પડ્યો હતો અને તંત્રનું કામ ચાલતું હોવાથી એક તરફનો રસ્તો બંધ હતો માટે વનવે ના કારણે ભારે હાલાકીનો પણ સામનો કરવો પડ્યો હતો

Related posts

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના ઉગ્ર વિરોધ બાદ “મારા સ્કૂલની લવસ્ટોરી” વીડિયો ને યુટ્યુબ પરથી હટાવી લેવામા આવ્યું

Ahmedabad Samay

૫.૫ તિવ્રતાના આંચકાનો ભૂકંપ હોવાના કારણે આફ્ટર શોક આવવાની શક્યતા નહિવત

Ahmedabad Samay

અમદાવાદથી ટ્રેનમાં સફર કરવા પહેલા એક વાર જરૂર વાંચી જજો, કેટલીક મુખ્ય ટ્રેનો ફરીથી અમદાવાદ સ્ટેશનથી સંચાલિત કરવામાં આવી રહી છે

Ahmedabad Samay

સેવ અર્થ દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ યોજાશે

Ahmedabad Samay

પરણીતાઓએ પતિના દીર્ધાયુ માટે વટ સાવિત્રીનું વ્રત કરી વડ ની પૂજા કરી

Ahmedabad Samay

અન્ન સેવા એજ પ્રભુ સેવા, શ્રી બાપા સીતારામ રામરોટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોજ ૮૦૦ ટિફિન ની ફ્રી સેવા અપાય છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો