May 7, 2026
ગુજરાત

અમદાવાદના સૈજપુરમાં તંત્રની બેદરકારી થી શિયાળામાં ચોમાસા જેવું અહેસાસ

સરકારી બાબુની બેદરકારી થી થઇ હજારો લીટર પાણીનું વેસ્ટ, સૈજપુર ટાવર સામે તંત્રનું કામ ચાલુ હતું એ જગ્યાએ બેદરકારીના કારણે આજ સવારના સુમારે હજારો લીટર પાણી બાતલ ગયું,

એક તરફ સરકાર અને તંત્ર દ્વારા ઠેર ઠેર “જળ એજ જીવન” જેવા બેનરો અને જાહેરાતો કરતી રહેછે અને બીજી તરફ બેદરકારીના કારણે પાણી વેસ્ટ કરવામાં આવે છે. સૈજપુરમાં વહેલી સવારે ઉઠતાજ લોકોને વરસાદી માહોલ જોવા મળ્યો હતો, થોડાં દિવસ પહેલા અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી જે આગાહી તંત્રએ પૂર્ણ કરી હોય તેવા દ્રશ્યો સાવરની વેળાએ જોવા મળ્યા હતા.

પાણી ભરાઇ જવાના કારણે પ્રજાને મુશ્કેલીનો સામનો કરો પડ્યો હતો અને તંત્રનું કામ ચાલતું હોવાથી એક તરફનો રસ્તો બંધ હતો માટે વનવે ના કારણે ભારે હાલાકીનો પણ સામનો કરવો પડ્યો હતો

Related posts

અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો

Ahmedabad Samay

અમદાવાદ-બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસમાં આજે સુનાવણી

Ahmedabad Samay

અમદાવાદમાં દિલ્હીની બે ટ્રાંસજેન્ડર મહિલાઓની યુવકોને ડેટીંગ એપ પર ફસાવી લૂંટની માયાજાળ

Ahmedabad Samay

રામ મંદિરનો વિરોધ કરનાર હવે સંસદ ભવનનો વિરોધ કરે છે – ગૃહમંત્રી હર્ષ સંઘવી

admin

અમદાવાદ – મકરબા વિસ્તારમાં બિલ્ડીંગની દિવાલ પડતા એક મજૂરનું થયું મોત

Ahmedabad Samay

રાજ્યના ૮ મહાનગરોમાં રાત્રિ કર્ફયુ લંબાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો