June 22, 2026
ગુજરાત

અમદાવાદના સૈજપુરમાં તંત્રની બેદરકારી થી શિયાળામાં ચોમાસા જેવું અહેસાસ

સરકારી બાબુની બેદરકારી થી થઇ હજારો લીટર પાણીનું વેસ્ટ, સૈજપુર ટાવર સામે તંત્રનું કામ ચાલુ હતું એ જગ્યાએ બેદરકારીના કારણે આજ સવારના સુમારે હજારો લીટર પાણી બાતલ ગયું,

એક તરફ સરકાર અને તંત્ર દ્વારા ઠેર ઠેર “જળ એજ જીવન” જેવા બેનરો અને જાહેરાતો કરતી રહેછે અને બીજી તરફ બેદરકારીના કારણે પાણી વેસ્ટ કરવામાં આવે છે. સૈજપુરમાં વહેલી સવારે ઉઠતાજ લોકોને વરસાદી માહોલ જોવા મળ્યો હતો, થોડાં દિવસ પહેલા અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી જે આગાહી તંત્રએ પૂર્ણ કરી હોય તેવા દ્રશ્યો સાવરની વેળાએ જોવા મળ્યા હતા.

પાણી ભરાઇ જવાના કારણે પ્રજાને મુશ્કેલીનો સામનો કરો પડ્યો હતો અને તંત્રનું કામ ચાલતું હોવાથી એક તરફનો રસ્તો બંધ હતો માટે વનવે ના કારણે ભારે હાલાકીનો પણ સામનો કરવો પડ્યો હતો

Related posts

નિકોલના હોન્ડા શોરૂમના 3 કર્મચારીઓ એ જ ગોડાઉનમાંથી 29 એક્ટિવા અને 2 બાઈક ચોરી કરી

Ahmedabad Samay

અસંગઠિત શ્રમિકો માટે આર્શિવાદ રૂપી ત્રણ વર્ષથી બંધ “ અન્નપૂર્ણા યોજના ” શ્રમિકોના વિશાળ હિતમાં શરૂ કરવા કામદાર કર્મચારી કોગ્રેસનાં કો – ઓડીનેટર શ્રી જ્યોર્જ ડાયસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ભાજપે પ્રથમ યાદી કરી જાહેર, આજે સવારે ભાજપે ૧૮૨ બેઠકો પૈકી ૧૦૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી.

Ahmedabad Samay

અમદાવાદના છારાનગરમાં એકસાથે ૨૫૦ કાર્યકરોએ કોંગ્રેસમાં જોડાયા

Ahmedabad Samay

બાપુનગરમાં આવેલ ગજાનંદચાલીમાં દિપુ સિંધીના આંતકથી લોકો થયા બેહાલ.

Ahmedabad Samay

વાવાઝોડાની અસર શરૂ, અમદાવાદમાં ૨૪ જેટલા વૃક્ષ ધરાશયી, હેલ્પલાઈન નંબર જાહેર કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો