March 23, 2026
ગુજરાત

અમદાવાદના સૈજપુરમાં તંત્રની બેદરકારી થી શિયાળામાં ચોમાસા જેવું અહેસાસ

સરકારી બાબુની બેદરકારી થી થઇ હજારો લીટર પાણીનું વેસ્ટ, સૈજપુર ટાવર સામે તંત્રનું કામ ચાલુ હતું એ જગ્યાએ બેદરકારીના કારણે આજ સવારના સુમારે હજારો લીટર પાણી બાતલ ગયું,

એક તરફ સરકાર અને તંત્ર દ્વારા ઠેર ઠેર “જળ એજ જીવન” જેવા બેનરો અને જાહેરાતો કરતી રહેછે અને બીજી તરફ બેદરકારીના કારણે પાણી વેસ્ટ કરવામાં આવે છે. સૈજપુરમાં વહેલી સવારે ઉઠતાજ લોકોને વરસાદી માહોલ જોવા મળ્યો હતો, થોડાં દિવસ પહેલા અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી જે આગાહી તંત્રએ પૂર્ણ કરી હોય તેવા દ્રશ્યો સાવરની વેળાએ જોવા મળ્યા હતા.

પાણી ભરાઇ જવાના કારણે પ્રજાને મુશ્કેલીનો સામનો કરો પડ્યો હતો અને તંત્રનું કામ ચાલતું હોવાથી એક તરફનો રસ્તો બંધ હતો માટે વનવે ના કારણે ભારે હાલાકીનો પણ સામનો કરવો પડ્યો હતો

Related posts

એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી નો દ્વિતીય પદવીદાન સમારંભ યોજાયો હતો.

Ahmedabad Samay

એરપોર્ટ ખાતે CISF અને હેલપિંગ હેન્ડ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

ઓસ્‍કર એવોર્ડ માટે બે ભારતીય તામિલ ફિલ્‍મ ‘જય ભીમ’અને મલયાલમ ફિલ્‍મ ‘મરક્કર.લાયન ઓફ ધ અરેબિયન સી’ આગળની યાદીમાં સામેલ કરવામાં આવી

Ahmedabad Samay

દિવસના કર્ફયુ માટે હજુ સુધી નિર્ણય લેવાયો નથી

Ahmedabad Samay

AIMIM પાર્ટીના ઓવૈસીનો અમદાવાદમાં ભવ્ય સ્વાગત

Ahmedabad Samay

વડોદરાના લવ જેહાદમાં થયો નવો ખુલાસો, નિકહના દિવસ એટલે તા. ૬ઠ્ઠી ડિસેમ્બરે બાબરી ધ્વંસની વરસીનો દિવસ હતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો