March 26, 2026
ગુજરાતરાજકારણ

જનતા દ્વારા જન સેવકનો જન્મ દિવસ મનાવવામાં આવ્યું

અમદાવાદના ઇન્ડિયા કોલોની કમ્પાઉન્ડના કાઉન્સિલર શ્રી યશવંત યોગીની તેમની જનતાના મનમાં એકટલું આદર સત્કાર છે કે તેવો દ્વારા યશવંત યોગીજીના જન્મ દિન નિમિત્તે બર્થડે કેક કાપી ને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું, ઉજવણી દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં હજુ વિકાસની જરૂરિયાત છે કોર્પોરેશન સાથે મળીને આ વિસ્તારના લોકોને ઘણી બધી વસ્તુઓ થી વનચિત રાખવામાં આવે છે.

 

અહીંના વિસ્તારમાં પાણી સમસ્યા નિરંતર રહેતી કોઈ કોમન પ્લોટ ફાળવવામાં આવ્યું નથી જો કોમન પ્લોટકે જગ્યા ફાળવવામાં આવે તો પાણી ટાંકી બાંધીને અહીંની પ્રજાનું પાણી ની સમસ્યા કાયમી સમય માટે નિકાલ થઈ જશે, જન્મ દિન દિવસે તેમને જનતાને વચન આપ્યું છે કે તેવો એક વર્ષના અંદર તેમની જનતાને પાણીની સમસ્યા નો સમાધાન કરાવી આપીશ અને અહીંની જનતાને પીવાનું ચોખ્ખું પાણી અપાવી ને રહીશ

Related posts

કાલથી સમગ્ર ગુજરાત રાજયમાં ધો.૧૦-૧૨ ની પરીક્ષાનો પ્રારંભ

Ahmedabad Samay

ગુડી પડવાનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે, જાણો વાર્તા અને કેવી રીતે તૈયાર કરવી ગુડી

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 28 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન

Ahmedabad Samay

હાર્દિક હુંડિયા એ અબોલ જીવોના ઉદ્ધાર માટે શ્રી રામ નાં લાઈવ  ચિત્ર દ્વારા અવતરણ શ્રી રામ કા સમારોહનું આયોજન કરીયુ

Ahmedabad Samay

લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવવા મામલે ઔવેસી અને ગિરિરાજસિંહ આમને સામને

Ahmedabad Samay

પાર્ટી સંગઠનથી માહિતગાર ગોપાલ ઇટાલિયાની નગરપાલિકા, ગ્રામ પંચાયતની ચૂંટણી માટે માટે ગુજરાતમાં વાપસી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો