March 28, 2026
ગુજરાતરાજકારણ

એન.સી.પી. પુરજોશમાં, એન.સી.પી.ના ચોથા કાર્યલયનો કુબેરનગરમાં ઉદ્ધાટન

આ વખતના ઇલેક્શનમાં કુબેરનગર વોર્ડમાં રસાકસી નો માહોલ જોવા મળે તેવું લાગી રહ્યું છે, કારણકે ભાજપ અને કોંગ્રેસ કઇક વિચારે તે પહેલાં તો એન.સી.પી. કઇ નવું કરી દે છે, એન.સી.પી. ના કાર્યકરો ભરપૂર જોશમાં દેખાઇ રહ્યા છે સતત મેહનત કરી રહ્યા છે,

આજ રોજ એન.સી.પી.ના નિકુલસિંહ તોમર દ્વારા કુબેરનગરમાં એન.સી.પી.ના ચોથા કાર્યલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે જેથી જન સંપર્ક કરવામાં સરળતા રહે, નિકુલસિંહએ કાર્યકર્તાઓ સાથે સંપર્ક કરતા જણાવ્યું હતું કે આપણે તન તોડ મેહનત કરવી જોઈએ અને લોકોનો ઘરે ઘરે જઈને સમ્પર્ક કરવો જોઈએ અને લોકોને સમજાવું જોઈએ કે ફક્ત ઉમેદવાર નહિ સંપૂર્ણ પેનલને વોટ આપી જીત હાસિલ કરવાની છે, જનતાને સમજવાનું છે કે પાર્ટીને નહિ પણ ઉમેદવારને જોવે તેમના કાર્ય ને ધ્યાનમાં રાખી વોટ આપે.

Related posts

ચૂંટણી ટાણે રામોલ પોલીસે રૂ. ૧.૩૪ કરોડની રોકડ રકમ સાથે યુવકની ધરપકડ કરી

Ahmedabad Samay

સાયન્સ સિટીમાં એપ ડેવલપર્સનો પ્રારંભ, ખૂદ ગૂગલના નિષ્ણાંતો એપ ડેવલપર્સને આપશે તાલીમ

Ahmedabad Samay

સરકાર કારીગરોને બનાવશે કારોબારી, PM મોદીએ જણાવ્યું શું છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના

Ahmedabad Samay

AMCમાં 5 વર્ષમાં 22 મહિલાઓએ સત્તાવાર પોતાની મરજીથી સિંગલ મધર બની કરાવી નોંધણી

Ahmedabad Samay

જળ યાત્રામાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહયા

Ahmedabad Samay

અમદાવાદના સોલા પોલીસે સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર વસવાટ કરતા 17 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો