June 27, 2026
ગુજરાતરાજકારણ

એન.સી.પી. પુરજોશમાં, એન.સી.પી.ના ચોથા કાર્યલયનો કુબેરનગરમાં ઉદ્ધાટન

આ વખતના ઇલેક્શનમાં કુબેરનગર વોર્ડમાં રસાકસી નો માહોલ જોવા મળે તેવું લાગી રહ્યું છે, કારણકે ભાજપ અને કોંગ્રેસ કઇક વિચારે તે પહેલાં તો એન.સી.પી. કઇ નવું કરી દે છે, એન.સી.પી. ના કાર્યકરો ભરપૂર જોશમાં દેખાઇ રહ્યા છે સતત મેહનત કરી રહ્યા છે,

આજ રોજ એન.સી.પી.ના નિકુલસિંહ તોમર દ્વારા કુબેરનગરમાં એન.સી.પી.ના ચોથા કાર્યલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે જેથી જન સંપર્ક કરવામાં સરળતા રહે, નિકુલસિંહએ કાર્યકર્તાઓ સાથે સંપર્ક કરતા જણાવ્યું હતું કે આપણે તન તોડ મેહનત કરવી જોઈએ અને લોકોનો ઘરે ઘરે જઈને સમ્પર્ક કરવો જોઈએ અને લોકોને સમજાવું જોઈએ કે ફક્ત ઉમેદવાર નહિ સંપૂર્ણ પેનલને વોટ આપી જીત હાસિલ કરવાની છે, જનતાને સમજવાનું છે કે પાર્ટીને નહિ પણ ઉમેદવારને જોવે તેમના કાર્ય ને ધ્યાનમાં રાખી વોટ આપે.

Related posts

લાલો ફિલ્મે વિશ્વભરમાં ₹૧૦૦ કરોડનું ગ્રોસ કલેક્શન કરનારી સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ બનીને

Ahmedabad Samay

અરવલ્લી મોડાસા ખાતે ટુ તથા ફોર વ્હીલર વાહનની સીરીઝના નંબરોની જાહેર હરાજી કરાશે

Ahmedabad Samay

માતા ગાયને રાષ્ટ્ર માતાનું પદ આપવાની માંગ સાથે, ગૌ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવા રથયાત્રા યોજાઈ

Ahmedabad Samay

થલતેજના દંપતિના ઘરે ફર્નિચરનુ કામ કરનાર જ માસ્ટર માઈન્ડ નીકળ્યો

Ahmedabad Samay

અમદાવાદ:દશામની મૂર્તિ વિસર્જન કરવા જતાં  પાણીમાં ડૂબી જતાં 3 લોકોના દુઃખદ મૃત્યુ થયાં

Ahmedabad Samay

સરકારની જનતાને દિવાળી ભેટ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કર્યો ઘટાડો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો