March 25, 2026
ગુજરાતરાજકારણ

કુબેરનગર વોર્ડમાં ભાજપ નેતાઓ નો જનતા દ્વારા ઉગ્ર વિરોધ

અમદાવાદના કુબેરનગર વોર્ડમાં પવન શર્મા અને એમ.એલ.એ. બલરામ થવાણી તેમના વોર્ડમાં ચુનાવ પ્રચાર કરવા નીકળ્યા હતા તે સમયે તેમને ચુનાવ પ્રચાર માંથી ઉભી પૂંછડીએ પ્રચાર છોડીને જવું પડ્યું હતું.


કુબેરનગર ની જનતાએ ભાજપના નેતાઓનો ઉગ્ર વિરોધ કર્યો હતો એમ.એલ.એ બલરામ થવાણી અગાઉ એક યુવતીની મારવાના કિસ્સામાં બદનામ થઇ ચુક્યા હતા જ્યારે પવન શર્મા એ લોકડાઉનમાં કુબેરનગરમાં વસતા પરપ્રાંતિઓ ને વતન પરત મોકલવા માટે લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યાં છતાં વતન પરત ન મોકલવાનો આક્ષેપ કર્યો હતો અને તેના વિરોધમાં તેમની રેલીનો વિરોધ કરી રેલીને નિષ્ફળ બનાવી હતી.

 

Related posts

નરસિંહ મહેતા યુનિ.ની સિન્ડિકેટ બેઠકને એબીવીપી કાર્યકરો દ્વારા રોષભેર ઘેરાવ

Ahmedabad Samay

અમદાવાદ: બપોરે 1 વાગ્યા પછી ધોધમાર વરસાદની આગાહી, 22 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર

Ahmedabad Samay

સિવિલ હોસ્‍પિટલએ ટેકનોલોજીના માધ્‍યમથી વેબ પોટલ શરૂ,દર્દીઓએ એક ડીપાર્ટમેન્‍ટમાંથી બીજા ડીપાર્ટમેન્‍ટના ધક્કા ખાવા નહીં પડે

Ahmedabad Samay

નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભા ચૂંટણીનો પ્રચાર આજે સમાપ્ત, 27 ફેબ્રુઆરીએ થશે મતદાન

Ahmedabad Samay

અનિલ રાજપૂતના ફેક પત્રને લઇ ખળભળાટ, કોંગ્રેસ નેતા અનિલ રાજપુતે કરી સ્પષ્ટતા

Ahmedabad Samay

નવા શૈક્ષણિક સત્રથી ધો.૩ થી ૧૦ના પુસ્તકોમાં થશે ફેરફાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો