November 18, 2025
ગુજરાતરાજકારણ

શક્તિસિંહે ડુંગળીની નિકાસ પર લાદેલ પ્રતિબંધ હટાવવાની માંગ કરી

ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોને પડી રહેલી મુશ્કેલી અંગે, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. શક્તિસિંહે કહ્યુ કે, સરકારની ખોટી નીતિને કારણે ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સંગ્રહખોરો ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ડુંગળી ખરીદી રહ્યા છે, જ્યારે ખેડૂતોના ઘરમાં ડૂંગળીનો પાક આવ્યો ત્યારે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લાદી દીધો. જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. શક્તિસિંહે ડુંગળીની નિકાસ પર લાદેલ પ્રતિબંધ હટાવવાની માંગ કરી છે.

Related posts

ઘાટલોડિયામાં આવેલ એક ફેકટરીમાં ૦૩ લોકોના થયા મૃત્યુ

Ahmedabad Samay

૨૨ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ બપોરે૧:૩૦ કલાકે,તમામ ક્ષત્રિયો દ્વારા ક્ષત્રિય એકતા સંમેલનું આયોજન કરાયું

Ahmedabad Samay

કૃષ્ણનગર વોર્ડમાં ભાજપના મહિલા કોર્પોરેટર વિરુદ્ધ વિરોધ

Ahmedabad Samay

નારોલના હાઈ-ફાઈ ચાર રસ્તા પર વારંવાર કાદવમાં પડી રહ્યા છે બાળકો, તંત્રને કામગિરી કરવાની દરકાર નથી લેતું

Ahmedabad Samay

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આજે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપ્યું

Ahmedabad Samay

મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનાર પંકજ ધીરનું અવસાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો