June 23, 2026
Otherગુજરાત

શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવાયી

વીર શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી નિમિત્તે અમદાવાદના  શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવવામાં આવી હતી,

૧૯ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ ​​સવારે ૦૭:૦૦ વાગ્યે સૂર્યમુખી સ્કૂલ, તકશીલા સ્કૂલ રોડ મહેશ્વરી નગરથી ઐતિહાસિક  ભવ્ય શોભાયાત્રામાં નું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પર અમોલ ધબડગે દ્વારા ફુલહાર ચડાવીને સન્માનિત કર્યા હતા.

વધુ સમાચાર જોવા અહીં ક્લિક કરો

https://youtube.com/channel/UCkcMYEGbSW60c-T21MqSIrg

Related posts

રંગમચ દિવસ પર વિધાનસભામાં આવવા માટે વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ વિધાનસભામાં ગયા નહિ

Ahmedabad Samay

રાજ્યમાં ૧૬ જેટલા પી.આઇ ની બદલી કરાઈ

Ahmedabad Samay

ગુજરાત સરકારનો એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ આખરે શરૂ.

Ahmedabad Samay

ભાજપમાં નરહરિ અમીન સહિત ૦૩ બેઠક મેળવી જ્યારે કોંગ્રેસ ને ફક્ત ૦૧ બેઠક

Ahmedabad Samay

અમરેલી જિલ્લામાં ઘરફોડ ચોરીના 25 ગુન્હાઓમાં સંડોવાયેલ તેમજ 8 ગુન્હાઓમાં મોસ્ટ વોન્ટેડ 10 હજાર રૂપિયાના ઈનામી આરોપીને અમરેલી એલસીબી ટીમ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Ahmedabad Samay

અંબાલાલ પટેલે પણ તોફાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ૨૨ એપ્રિલ બાદ ગરમીમાં વધારો થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો