May 8, 2026
Otherગુજરાત

શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવાયી

વીર શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી નિમિત્તે અમદાવાદના  શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવવામાં આવી હતી,

૧૯ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ ​​સવારે ૦૭:૦૦ વાગ્યે સૂર્યમુખી સ્કૂલ, તકશીલા સ્કૂલ રોડ મહેશ્વરી નગરથી ઐતિહાસિક  ભવ્ય શોભાયાત્રામાં નું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પર અમોલ ધબડગે દ્વારા ફુલહાર ચડાવીને સન્માનિત કર્યા હતા.

વધુ સમાચાર જોવા અહીં ક્લિક કરો

https://youtube.com/channel/UCkcMYEGbSW60c-T21MqSIrg

Related posts

માત્ર 38 દિવસમાં જ 15.48 કરોડ રૂપિયાનું દાન ધૈર્યરાજના પિતાના ખાતામાં આવ્યા

Ahmedabad Samay

અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજ્ય કક્ષાના લલિતકલા ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારંભ અને પ્રદર્શનનું આયોજન

Ahmedabad Samay

લોકડાઉનમાં માનવતા ભર્યો વીડિયો,લોકડાઉનમાં માણસ થી પશુ સુધી કોઈ ભૂખ્યું નહિ.

Ahmedabad Samay

કોરોનાની નવી ગાઈડલાઈન બહાર આવી, હોમ હોકોરોન્ટાઇન હવે ૦૭ અને હળવા કેસમાં ૧૦ દિવસે રજા

Ahmedabad Samay

પીએમ મોદીએ WHOના વડા ડો. ટેડ્રોસને ‘તુલસીભાઈ’ નામ આપ્યું

Ahmedabad Samay

અમદાવાદની મેટ્રો ટ્રેનમાં સવારી કરતા પહેલા જરૂર વાંચજો નહીતો ભરવા પડશે ૫૦૦૦રૂ. દંડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો