February 5, 2026
ગુજરાત

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વસ્ત્રાપુર અંધ જન મંડળ ની અંધ મહીલા ઓ સાથે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ૯ મા વર્ષે ૮-૩-૨૧ ના રોજ વિશ્વ મહીલા દીવસ ની ઉજવણી કરવામાં આવી હતી.આ વર્ષે  વસ્ત્રાપુર અંધ જન મંડળ ની અંધ મહીલા ઓ સાથે કેક કાપી અને ગેમ રમાડી મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી..

કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઝોન ૧ ના ડી.સી,પી. સાહેબ શ્રી રવીન્દ્ર પટેલ  હાજર રહ્યા હતા તેમજ વસ્ત્રાપુર મહીલા પોલીસ સ્ટેશન ના પી.આઈ સાહેબ શ્રી કટારીયા સાહેબ પી,ઐસ આઈ શ્રી બી,એન,પટેલ સાહેબ તેમજ ટ્રસ્ટ ના રજનીભાઈ કડીયા, તીર્થા, નેહાબેન,આશાબેન,ઉષાબેન,સુમનબેન,નિરાલીબેન, હેતલબેન,ગોકુલ, બહેનો હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

Related posts

વર્ષના છેલ્લા સૂર્યગ્રહણની જીવન પર શુ થશે અસર જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષ જોશી દ્વારા

Ahmedabad Samay

બારકોડ ની દુનિયામાં ઉંચી ઉડાન ભરતી કંપની એટલે “ એક્યુરેટ બારકોડ સિસ્ટમ્સ”

Ahmedabad Samay

હાયરે મોંઘવારી,ગરમીમાં શાકભાજીના ભાવો વધતા લોકોને પેટ ભરવા કઠોળ ખાવા પડશે

Ahmedabad Samay

જાનૈયાઓ એ આપ્યું કોરોના ને આમંત્રણ

Ahmedabad Samay

અમદાવાદ – આજથી ગાંધીગ્રામ ભાવનગર દૈનિક સમર સ્પેશિયલ ટ્રેનને 3 મહિના લંબાવાઈ

Ahmedabad Samay

લવ જેહાદ કાયદો ગુજરાતમાં આવશે: સી.એમ. રૂપાણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો