June 22, 2026
ગુજરાત

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા મુહિમ ચલાવી

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ, ગુજરાત પ્રદેશ દ્વારા 14/3/21 ના ​​દિવસે રવિવારે માનવતાની સુગંધ ફેલાવવામાં આવી હતી, જેમાં એસએમએ 1 નામની બીમારીની સારવારનો કુલ ખર્ચ  22 કરોડ રૂપિયા હતો. તે સરકારે 6 કરોડનો ટેક્ષ માફ કર્યા પછી પણ 16 કરોડની કુલ આવશ્યકતા છે.

જે માટે સંગઠનના તમામ કાર્યકરો   દ્વારા અમદાવાદના મેમકો, નરોડા પાટિયા, ગેલેક્ષી ચાર રસ્તા, હાઇવે ટોલ ટેક્ષ પર પૈસા એકત્રિત કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ બેસાડયો હતો અને નાનકડા જીવને બચાવવા માટે ખૂબ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

 

Related posts

અમદાવાદ: ચાંદખેડામાં હૈયું કંપાવે તેવી ઘટના, 10માં માળેથી નવજાત બાળકને નીચે ફેંકી કરાઈ હત્યા!

Ahmedabad Samay

પ્રેમિકાના ત્રાસથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી

Ahmedabad Samay

શિવરાજપુર બીચ ખાતે સી.એમ. રૂપાણીએ મુલાકાત લીધી

Ahmedabad Samay

લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા

Ahmedabad Samay

નેહા રાજપૂતના નવા ગીત “રોણા તો રોણા કહેવાય છે” મચાવી ધૂમ

Ahmedabad Samay

કરણી સેનાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ મહિપાલસિંહ મકારણાની અટકાયત કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો