March 29, 2026
ગુજરાત

ગરમીમાં પક્ષીઓ ને પાણી મળી રહે તે માટે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૮૦ પાણીના કુંડા અપાય

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દવારા તા-૧૧-૦૪-૨૦૨૧ ના રોજ મણીનગર આવકાર હોલ રામેશ્ર્વર મહાદેવ મંદીર આગળ વીના મુલ્યે આશરે ૧૮૦ પાણી ના કુંડા નુ વીતરણ કરવા મા આવ્યુ હતુ. કાળ ઝાળ ગરમીમાં અબોલા પક્ષીઓ ને પાણી ની ઘણી સમસ્યા થતી હોય છે જેને પગલે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતું.

ટ્રસ્ટ ના ટ્રસ્ટી રજનીભાઈ કડીયા,અમરીષભાઈ કડીયા,ઉપેન્દ્રભાઈ,નેહાબેન,ગોકુલ.રુદ્ર.મનોજભાઈ,કવીતાબેન હાજર રહી કાર્યક્રમ સફળ બનાયો હતો

 

Related posts

અમદાવાદમાં બની માનવતાને શરમાવે તેવી ઘટના,નવજાત ૦૪ બાળાને ત્યજી દેવાઇ

Ahmedabad Samay

TDS ભરવા માટે ટેકસપેયર્સ પાસે વધારે સમય હશે,૧૫ જુલાઇ સુધી ભરાશે TDS

Ahmedabad Samay

નરેશ કનોડિયાના નિધન પર મુખ્યમંત્રી રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી

Ahmedabad Samay

હાર્દિક પટેલ દ્વારા જનતા ને અને કોંગ્રેસ પક્ષના આગેવાનો ને સંબોધન

Ahmedabad Samay

અમદાવાદ – યુએન મહેતામાં 16.37 કરોડના MRI મશીન અને 3.70 કરોડના બ્લડ સેન્ટરનું આરોગ્ય મંત્રીએ કર્યું ઉદઘાટન

Ahmedabad Samay

૧૨ વાગ્યા બાદ સંપૂર્ણ લોકડાઉન ની જાહેરાત થી અફરાતફરી નો માહોલ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો