કોરોના કાળમાં ઘણી બધી તકલીફો પડી રહી છે જે રીતે ઓક્સિજનની જરૂર પડી રહી છે તેજ રીતે લોહીની પણ અછત સર્જાઈ રહી છે કોરોના ચાલતું હોવાના કારણે રક્તદાન કરનારાઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેને પગલે થેલેસેમિયાના દર્દીઓ અને અન્ય દર્દીઓને અમુક સમયે હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે
જ્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં વણઝારા હેલ્પ ગ્રુપ દ્વારા આજ રોજ રકતદાન કરવામાં આવ્યું હતું અને જીવનદાન આપવાનું સુંદર કાર્ય કર્યું હતું.

