February 5, 2026
ગુજરાત

વણઝારા હેલ્પ ગ્રૂપ દ્વારા થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે રક્તદાન કરાયું

કોરોના કાળમાં ઘણી બધી તકલીફો પડી રહી છે જે રીતે ઓક્સિજનની જરૂર પડી રહી છે તેજ રીતે લોહીની પણ અછત સર્જાઈ રહી છે કોરોના ચાલતું હોવાના કારણે રક્તદાન કરનારાઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેને પગલે થેલેસેમિયાના દર્દીઓ અને અન્ય દર્દીઓને અમુક સમયે હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે

જ્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં વણઝારા હેલ્પ ગ્રુપ દ્વારા આજ રોજ રકતદાન કરવામાં આવ્યું હતું અને જીવનદાન આપવાનું સુંદર કાર્ય કર્યું હતું.

Related posts

વણઝારા વિકાસ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આજે બાબુલાલ વણઝારા નિવૃત્ત

Ahmedabad Samay

આવ્યો ભાઇ આવ્યો જનતાનો તહેવાર આવ્યો, જનતાનો તહેવાર એટલે ઇલેક્શન

Ahmedabad Samay

અમદાવાદ: શનિવારે વરસાદ પડ્યા બાદ રવિવાર સવારે કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, બપોરે બફારાએ લોકોને હેરાન કર્યા

Ahmedabad Samay

અધુરા માસે જન્મેલી ફક્ત 750 ગ્રામની બાળકીને, જીસીએસ હોસ્પિટલમાં ડોક્ટરોએ આપ્યું નવજીવન

Ahmedabad Samay

અમદાવાદ – એક જ એસજી હાઈવે પર અલગ અલગ સ્પીડના બોર્ડ લગાવ્યા, વાહન ચાલકો અસમંજસમાં, લોકો જોખમમાં

Ahmedabad Samay

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગ્રાહકની ફરિયાદ બાદ પ્રહલાદનગરનું મેકડોનાલ્ડ્સ આઉટલેટ નિયમના ઉલ્લંઘન બાદ સીલ કરી દેવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો