March 23, 2026
ગુજરાત

પંચાણું વર્ષ ની ઉંમર ના હેમકુંવર બા કોરોના ને માત આપી

કોરોના ભયાનક બીમારી છે પણ એટલી બધી પણ નથી કે જીવ ગુમાવો પડે જો તમે મન થી હિંમત રાખો પોતાની આંતરિક શક્તિ વધે તેવો ખોરાક લો ઉકાળો પીવો જરૂર મુજબ ડોક્ટર ની મદદ થી નિદાન કરાવે તો કોરોના ને માત આપી જ શકાય છે.
કોરોનાની મહામારી માં ઘણા બધા લોકોએ પોતાના ફેમેલી મેમ્બર્સને ગુમાવ્યા છે ત્યારે વાંકાનેર ના વૃંદાવન વાટીકા માં રહેતા ધર્મેન્દ્રસિંહ તથા જયેંદ્રસિંહ ના દાદી શ્રી હેમકુવરબા રમુભા ઝાલા એ 95 વર્ષ ઉંમરે હિંમત થી કોરોનાને માત આપી ને સાજા થયાં છે તો ખરેખર ઘણા યંગસ્ટર લોકો પણ હિંમત ગુમાવી બેસતા હોઈ છે ત્યાંરે હેમકુવરબા પાસે પ્રેરણા લેવા જેવી છે. અને કોરોના થયા પછી પણ હિંમત સાથે ડોક્ટર ની સલાહ થી સાજા થઈ સકાય છે.

Related posts

પ્રાંતિજ ના બોરીયા, સીતવાડા , બોભા ખાતે તસ્કરો ત્રાટક્યા એકજ રાત્રીમા ત્રણ ગામોમાંથી દુકાન ,ગલ્લા તથા કેબીન થઈ દશ જગ્યાએ તાળા તોડ્યા

Ahmedabad Samay

ભાર્ગવ વિસ્તારમાં એન.સી.પી.ની તૈયારી પુરજોશમાં

Ahmedabad Samay

 09 ઓક્ટોબરે “376 D ” એક નવી યુગની કમર્શિયલ ફિલ્મ રિલીઝ થવાની છે, જેમાં ગુજરાતી થિયેટર કલાકારો પણ જોવા મળશે

Ahmedabad Samay

ભાવભીની શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

ધો.૧૦ની પરીક્ષાનું આજે સવારે ૮ કલાકે પરિણામ થયું જાહેર. ધો. ૧૦નું પરિણામ ૬૫.૧૮% આવ્‍યું છે.

Ahmedabad Samay

અમદાવાદમાં એક જ સપ્તાહમાં નોંધાયા 12 હજાર આંખ આવવાના કેસ નોંધાયા

Ahmedabad Samay