June 21, 2026
ગુજરાત

નાનકડા મિત ગાયકવાડે બચાવ્યા અનેક અબોલ પક્ષીઓના જીવ

તૌકતે એ માનવ જીવન તો અસ્થ વ્યસથ કરી નાખ્યું સાથે સાથે અબોલ જીવનો પણ ભોગ લેતો ગયો હતો ,

વાવાઝોડાએ ચારે તરફ નુકશાન કરી નાખ્યું હતું તેવામાં અબોલ પક્ષીઓ પણ મોટી સંખ્યામાં મૃત્યુ પામ્યા હતા અને ઘણા બધા પક્ષીઓ ઘવાયા હતા.

આમતો ઉત્તરાયણ નિમિતે ઘણી બધી સંસ્થાઓ પક્ષી બચાવો આંદોલન ચલાવતી હોય છે પરંતુ આ ચક્રવાત માં કોઈ પણ પક્ષીઓ પર ધ્યાનજ નહિ આપ્યું. આવામાં શાહપુર પાંજરાપોળએ રહેતા નાનકડા બાળકે માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપતું કામ કર્યું છે, મિત વામનરાવ ગાયકવાડે વાવાઝોડામાં તેમની આસપાસના વિસ્તારમાં ઘવાયેલા પક્ષીઓને પોતાના ઘરે સહારો આપી તેમની સેવા કરી સાજા થયા બાદ બીજા દિવસે પક્ષીઓને ખુલ્લા મૂક્યા અને જે પક્ષીઓ મૃત્યુ પામ્યા તેમનું અંતિમ સંસ્કાર કરી અદભુત કાર્ય કર્યું છે.

અમદાવાદ સમય સમાચારપત્ર મિત ગાયકવાડની આ સુંદર કામગીરી કરવા બદલ આભાર વ્યક્ત કરે છે.

Related posts

મેઘાણીનગર ખાતે આવેલ ચુવાળનગર સોસાયટી વિભાગ-૧ માં સવારે ૧૦ થી ૧૨ વાગે અભય ચેરીટેબલ ટ્રસ્ટ દવ્રારા વુંક્ષા રોપણ નો કાયકર્મ યોજાયું

Ahmedabad Samay

અમદાવાદ: આગામી એક કલાકમાં આ વિસ્તારમાં માવઠાંની આગાહી, જાણો આજે ક્યાં વરસ્યો કમોસમી વરસાદ?

Ahmedabad Samay

અમદાવાદના બોપલ વિસ્તારમાં કોરોના વિસ્ફોટ,કુલ ૮૦ કોરોના પોઝિટવ કેસ એકસાથે

Ahmedabad Samay

નારોલમાં બે પાડોશી વચ્ચે થયેલ ઝઘડો પોલીસ સ્ટેશને પહોંચ્યો.

Ahmedabad Samay

શ્રી તરુણ બારોટે આનંદ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૦૦ અનાજની કીટનું વિતરણ કર્યું

Ahmedabad Samay

અમદાવાદ – જીટીયુ જીસેટ ખાતે એકેડમીક ઈન્ડસ્ટ્રીઝ મીટ યોજવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો