June 22, 2026
ગુજરાત

નરોડા વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ, રામ રાજ્ય પ્રજા દુખીના દ્રશ્યો

રાજ્યમાં હાલ કોરોના વાયરસ જેવી મહામારી ચાલી રહી છે તે સાથે અવનવા રોગો પણ સામે આવી રહ્યા છે જે માટે સરકાર દ્વારા સ્વચ્છતા માટે પણ ધ્યાન આપવા જણાવવામાં આવ્યું છે અને ભારત ભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે આવતા હોય છે.


પરંતુ સ્વચ્છતા અભિયાન એ ફક્ત કહેવા માટે અને ફોટો પડાવવા પુરતાજ હોય છે. નરોડા વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે નરોડામાં અનેક ઠેકાણે અને ફ્લેટના બહાર ગંદકી જોવા મળી રહે છે, નરોડાના મધુવન ગ્લોરી ફ્લેટના પાસેના ભાગે આવેલ માર્ગ પર કેટલાય દિવસથી AMC ના સફાઇ કર્મચારીઓ દ્વારા સફાઈ કરવા આવી નથી જેના કારણે ત્યાં ઘણો કચરો એકત્રિત થઇ ગયો છે જેને પગલે ગંદકી અને મચ્છરો થઇ ગયા છે જે કારણે બીમારી ફેલાવાનો ભયપણ રહેછે.

વધુમાં ફ્લેટના માર્ગ પર પાણી ભરાવવાની સમસ્યા પણ અવારનવાર ઉઠતી હોય છે જેના કારણે પણ રોગચાળો ફેલાય શકે તેવી સમસ્યા જોવા મળી રહીછે , સરકારી બાબુઓ અને નેતાઓ આ વિસ્તારમાં પૂરતો ધ્યાન આપતા નથી લોકોની સમસ્યાઓ નો અંત જ નથી આવતો નરોડામાં રામ રાજ્ય પ્રજા દુઃખી જેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે.

Related posts

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્ષ પર વ્યાજ માફીની યોજના બહાર પાડી

Ahmedabad Samay

વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઇટન્સ સામે IPLના ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી,ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચ રમશે

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના સંગઠન દ્વારા અમદાવાદ ની 144મી જગન્નાથ જી ની રથયાત્રા વિશે ચર્ચા કરવામાં આવી

Ahmedabad Samay

લોકસભા ની ચુંટણી પહેલા બે નવયુવાનો બ્રિજેશ પરમાર અને હર્ષ સોલંકી એ ૨૦૦ જેટલા નવયુવાનો અને યુવતીઓ કેસરિયો ધારણ કર્યો

Ahmedabad Samay

ભાવેણા ન્યૂઝના તંત્રી શ્રી મહિપતસિંહજી જાડેજા ને જન્મદિવસની ખુબ શુભેચ્છા…

Ahmedabad Samay

સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાએ દેશમાં કોરોના રસી સ્પુતનિક-વીના ઉત્પાદનની મંજુરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો