February 6, 2026
ગુજરાતરાજકારણ

કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધારતો ઉકાળાનું વિતરણ કરાયું

Ad

રાજ્યભરમાં રોગચાળો અને મહામારી ચાલી રહી છે જેનું નિષ્ણાતોનું માનવામાં આવી રહ્યું છે કે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે આ રોગો મોટો પ્રમાણમાં થઇ રહ્યા છે.


તેમાટે કુબેરનગર વોડૅ ના કાઉન્સિલરો શ્રી નિકુલસિહ તોમર શ્રી મતિ ઉર્મિલાબેન પરમાર,શ્રીમતિ કામિનીબેન ઝા અને જેઠાભાઈ પરમાર અને વોડૅ પ્રમુખ શ્રી રવિ રાજપૂત દ્વારા આયુર્વેદ ઉકાળો અને હોમીઓપેથીક ગોળીઓ અને માસ્ક વિતરણ નો કાયૅક્રમ રામેશ્વર ચાર રસ્તા એ રાખેલ હતો,

જેમાં હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટીના ચેરમેન શ્રી ભીખુભાઈ દવે હેલ્થ કમિટી અમદાવાદ શહેર પ્રમુખ યોગશ શાહ ગુજરાત પ્રદેશ મંત્રી બાબુભાઈ રૂપાલા, AICC સેક્રેટરી લત્તાબેન ભાટિયા, પ્રદેશ મંત્રી કલ્પના કોડેકર, બળદેવભાઈ દેસાઈ, મહેશભાઈ લોખંડવાલા, વિશાલ ટાભાણી અને મહિલા પ્રમુખ તારાબેન પરમાર હાજર રહ્યા હતા

Related posts

અમદાવાદ: બ્લફ માસ્ટર કિરણ પટેલની ક્રાઇમ બ્રાંચે લીધી કસ્ટડી, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે આ દિવસે અમદાવાદ લવાશે!

admin

રાજકોટ મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૧૯મી એ ચૂંટણી: કોંગ્રેસે પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું

Ahmedabad Samay

રાજકીય માહોલ ગરમાયો. અમદાવાદના અસારવા બેઠક પર સેન્સ પ્રક્રિયા દરમિયાન બબાલ થઇ હતી

Ahmedabad Samay

CM ના ફોટો શેસને જનતા રોષે ભરાઈ,CM ભુપેન્દ્ર પટેલે દ્વારા છત્તીસગઢમાં પુર ગ્રસ્તોને સહાય મોકલતા ભાજપનો ઝંડો બતાવતા સોશિયલ મીડિયા પર ફોટા મુક્ત લોકોએ રોષ વ્યકત કર્યો

Ahmedabad Samay

કોરોના કહેર યથાવત

Ahmedabad Samay

પતિથી કંટાળેલી યુવતીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો