March 25, 2026
ગુજરાતરાજકારણ

દાણીલીમડા વોર્ડમાં આજરોજ શ્રી નરહરિ અમીન ઉપસ્થિતિ માં સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો.

Ad

આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપા સરકારની સેવાના સાત વર્ષ પૂર્ણ થવાના અવસર પર કર્ણાવતી મહાનગર ના દાણીલીમડા વિધાનસભામાં આવતા દાણીલીમડા વોર્ડમાં આજરોજ શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) ની વિશેષ ઉપસ્થિતિ માં સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો.

સેવાયજ્ઞ કાર્યક્રમ અંતર્ગત આજરોજ કોરોના મહામારીમાં 1000 જરૂરિયાતમંદ પરિવારોને 1000 કીટોનું વિતરણ નરહરિ અમીન (સંસદસભ્ય,રાજ્યસભા) ના સહયોગ થી કરવામાં આવ્યું હતું. જેમાં 2 કિલો ઘઉં, 2 કિલો ચોખા અને ૧ કિલો તુવેરની દાળ ની કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ માં જીતુભાઈ વાઘેલા (પૂર્વ ધારાસભ્ય), જયંતિલાલ પરમાર (પૂર્વ સ્ટેન્ડિંગ કમિટિ-ચેરમેન-AMC), અમિત જ્યોતિકર (કન્વિનર, કર્ણાવતી મીડિયા સેલ, ભાજપ), લાલાભાઈ જાદવ (પ્રમુખ – દાણીલીમડા વોર્ડ, ભાજપ), રાજુભાઈ વોરા (પૂર્વ પ્રમુખ – દાણીલીમડા વોર્ડ, ભાજપ), વિનોદભાઈ પરમાર (મહામંત્રી – દાણીલીમડા વોર્ડ, ભાજપ), પ્રવિણભાઈ મારૂ (મહામંત્રી-દાણીલીમડા વોર્ડ, ભાજપ), ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સમાનતા ફાઉન્ડેશન દ્વારા સુરપંખા દહન કરવામાં આવ્યું, પુરુષોને સમાન ન્યાય માટે કાર્યક્રમ યોજવામાં આવ્યું

Ahmedabad Samay

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા સરસપુરમાં નિરીક્ષણ કરાયું

Ahmedabad Samay

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ વધ્યા,શંકાસ્પદ કેસ વધીને 71 થયા

Ahmedabad Samay

બાંગ્લાદેશની ઐતિહાસિક ચૂંટણીમાં BNPએ બહુમતી મેળવીને તારીખ રહેમાન બન્યા નવા PM, રહેમાન ભારત સાથે સુધારશે સંબંધ, PM મોદીએ પાઠવી શુભેચ્છાઓ

Ahmedabad Samay

નરોડા નિકોલ વિસ્તારમાં હોમ કોરોન્ટાઇન લોકોમાટે શરૂ કરાઇ મફત ટિફિન સેવા

Ahmedabad Samay

ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું થયું નિધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો