June 22, 2026
અપરાધગુજરાત

મેઘાણીનગરમાં આવેલ ભગવતી સ્કૂલમાં થઇ જરૂરી દસ્તાવેજની ચોરી

ભગવતી સ્કૂલના મે. ટ્રસ્ટી શ્રી નિરજસિંહ માનસિંહ તોમર દ્વારા મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા જણાવ્યું છે કે કોરોનાની પરિસ્થિતિ જોતા ૦૩ મે ૨૦૨૧ ના રોજ થી શાળામાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

જે થી શાળામાં તમામ સ્ટાફ રજા ઉપર છે છતાં પણ શાળાના ક્લાર્ક દિનેશભાઇ અને અજીતભાઇ ગેરકાયદેસર રીતે શાળામાં પ્રવેશી એલ.સી, જી.આર, સેલેરી સ્લીપ, સર્વિસ બુક અને અન્ય જરૂરી દસ્તાવેજ ચોરી કરી ફરાર થઇ ગયા છે.

આ અંગે મેઘાણીનગર પોલીસ સ્ટેશન દ્વારા ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Related posts

વલસાડ જીલ્લાના પ્રોહીબિશનના કુલ -7ગુનાઓમાં નાસતા ફરતા 4 આરોપીઓને વલસાડ જીલ્લા LCB એ દબોચી લીધા

Ahmedabad Samay

રાજકોટ હોમગાર્ડ જવાનોને માઠા સમાચાર, ૫૦૦થી વધુ હોમગાર્ડ જવાનોને છૂટા કરાયા

Ahmedabad Samay

કોંગ્રેસ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજી અંગે સભાનતાપૂર્વક કરેલ ટીકા ટીપ્પણીને વખોડતા અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

Ahmedabad Samay

16 કરોડના ખર્ચે અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ અત્યાધુનિક કંપોઝિટ રિજનલ સેન્ટર તૈયાર, દિવ્યાંગો માટે શરુ થશે કોર્સ

Ahmedabad Samay

વધુ પાંચ વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે

Ahmedabad Samay

શહીદ વીર ગોપાલસિંહ મુનિમસિંહ ભદૌરીયા ની ૩૮ મી જન્મ જ્યંતી પર આજે સ્મારક બનાવવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો