May 7, 2026
અપરાધગુજરાત

મેઘાણીનગરમાં આવેલ ભગવતી સ્કૂલમાં થઇ જરૂરી દસ્તાવેજની ચોરી

ભગવતી સ્કૂલના મે. ટ્રસ્ટી શ્રી નિરજસિંહ માનસિંહ તોમર દ્વારા મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા જણાવ્યું છે કે કોરોનાની પરિસ્થિતિ જોતા ૦૩ મે ૨૦૨૧ ના રોજ થી શાળામાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

જે થી શાળામાં તમામ સ્ટાફ રજા ઉપર છે છતાં પણ શાળાના ક્લાર્ક દિનેશભાઇ અને અજીતભાઇ ગેરકાયદેસર રીતે શાળામાં પ્રવેશી એલ.સી, જી.આર, સેલેરી સ્લીપ, સર્વિસ બુક અને અન્ય જરૂરી દસ્તાવેજ ચોરી કરી ફરાર થઇ ગયા છે.

આ અંગે મેઘાણીનગર પોલીસ સ્ટેશન દ્વારા ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Related posts

અમદાવાદ: નવા શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર જાહેર, 21 દિવસનું દિવાળી વેકેશન, જાણો બોર્ડની પરીક્ષા, ઉનાળુ વેકેશન અંગેની માહિતી

Ahmedabad Samay

વર્ષના છેલ્લા સૂર્યગ્રહણની જીવન પર શુ થશે અસર જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષ જોશી દ્વારા

Ahmedabad Samay

અખબારનગર અંડર પાસમાં પુરઝડપે જતી બીઆરટીએસ બસ અંડર પાસની દિવાલ સાથે ધડાકાભેર ટકરાઈ

Ahmedabad Samay

માતા ગાયને રાષ્ટ્ર માતાનું પદ આપવાની માંગ સાથે, ગૌ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવા રથયાત્રા યોજાઈ

Ahmedabad Samay

પ્રાંતિજ ના ઝીઝવાની દિકરીએ પતિ સાસુ-સસરા સામે પોલીસ ફરિયાદ કરી

Ahmedabad Samay

CM ના ફોટો શેસને જનતા રોષે ભરાઈ,CM ભુપેન્દ્ર પટેલે દ્વારા છત્તીસગઢમાં પુર ગ્રસ્તોને સહાય મોકલતા ભાજપનો ઝંડો બતાવતા સોશિયલ મીડિયા પર ફોટા મુક્ત લોકોએ રોષ વ્યકત કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો