March 28, 2026
ગુજરાત

કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં બાલકૃષ્ણ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની ફી માફ કરાઇ

બાલકૃષ્ણ સ્કૂલ, બાપુનગરના ટ્રસ્ટી શ્રી બી.કે. રાવલે આર્થિક રીતે પછાત અને ગરીબ બાળકોને સંપૂર્ણ ફી માફ કરીને શિક્ષણ ક્ષેત્રે અદભૂત દાખલો બેસાડ્યો છે.

શ્રી બી.કે. રાવલ (ટ્રસ્ટી બાલકૃષ્ણ સ્કૂલ) ને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આર.પી.સિંહ બઘેલના હસ્તે અમૂલ્ય સેવા માટે શ્રી સંસ્થાનું પ્રતીક આપીને સન્માનિત કરાયા હતા.


અને દરેક શાળાના મુખ્ય શિક્ષકને કોરોના રોગચાળાને કારણે ફી માફ કરીને આર્થિક રીતે પછાત ગરીબ બાળકોના પરિવારને મદદ કરવા આગળ આવવા જણાવ્યું હતું.

Related posts

પોલીસના દમન સામે આજે કુબેરનગર અને સરદારનગરના વેપારીઓ દ્વારા બંધનો એલાન

Ahmedabad Samay

લવ જેહાદ કાયદો ગુજરાતમાં આવશે: સી.એમ. રૂપાણી

Ahmedabad Samay

ગરમીની ઋતુ માટે થઇ જાવ તૈયાર, શનિવારથી ગરમીનો પારો વધશે

Ahmedabad Samay

કોર્પોરેશનની સ્કૂલના વિદ્યાર્થીઓએ હેલિકોપ્ટરમાં બેસીને હેરીટેજ સિટી અમદાવાદનો નજારો માણ્યો

Ahmedabad Samay

જાણો આજે ક્યાં મંત્રીને કઇ જવાબદારી ક્યુ ખાતુ ફાળવવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદના આનંદનગરમાં ૨૫ મકાન બળીને થયા ખાક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો