May 12, 2026
ગુજરાત

કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં બાલકૃષ્ણ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની ફી માફ કરાઇ

બાલકૃષ્ણ સ્કૂલ, બાપુનગરના ટ્રસ્ટી શ્રી બી.કે. રાવલે આર્થિક રીતે પછાત અને ગરીબ બાળકોને સંપૂર્ણ ફી માફ કરીને શિક્ષણ ક્ષેત્રે અદભૂત દાખલો બેસાડ્યો છે.

શ્રી બી.કે. રાવલ (ટ્રસ્ટી બાલકૃષ્ણ સ્કૂલ) ને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આર.પી.સિંહ બઘેલના હસ્તે અમૂલ્ય સેવા માટે શ્રી સંસ્થાનું પ્રતીક આપીને સન્માનિત કરાયા હતા.


અને દરેક શાળાના મુખ્ય શિક્ષકને કોરોના રોગચાળાને કારણે ફી માફ કરીને આર્થિક રીતે પછાત ગરીબ બાળકોના પરિવારને મદદ કરવા આગળ આવવા જણાવ્યું હતું.

Related posts

NCP મહિલા પ્રમુખ રેશ્મા પટેલ સહિત અન્ય કાર્યકરો ની રાજકોટમાં ધરપકડ

Ahmedabad Samay

 રાજ્ય સરકાર દ્વારા ગાઈડ લાઈન જાહેર કરાઇ

Ahmedabad Samay

નવા નરોડના બ્રહ્મકુમારી સેન્ટર દ્વારા મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

નેતાઓ જ કોરોના ફેલાવી રહ્યા છે, ખાડિયા વોર્ડમાં 130 સફાઈ કામદારોનું સન્માન કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

અમદાવાદમાં લોકસભા ચુંટણી પહેલા પોલીસે પરવાના વાળા હથિયાર જમા કરી પેરામિલિટરી સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું

Ahmedabad Samay

ખેડૂતો તો ઠીક, મિનિસ્ટર્સ પણ શું ખાશો? A.C. ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ એકવાર મુલાકાત લો… મોડાસાના વણિયાદમાં મુસીબતનું માવઠું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો