March 7, 2026
ગુજરાતરાજકારણ

કુબેરનગર વિસ્તારમાં વરસાદના કારણે મકાનની દીવાલ ધરાશય થતા ગીતાબા ચાવડાએ તુરંત સમારકામ ચાલુ કરાયું

પહેલા વરસાદમાં શહેરમાં લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અમુક વિસ્તારોમાં ઝાડ પડવાથી ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો તેવામાં,
કુબેરનગર વિસ્તારમાં આવેલ આંબાવાડી સ્કૂલ પાસે વૃક્ષના કારણે એક મકાને ક્ષતિ પહોંચી હતી, ઘરની દીવાલ ધરાશાય થઇ ગઇ હતી.

કુબેરનગર વિસ્તારમાં ૦૩ કોંગ્રેસના અને ૦૧ ભાજપના કાઉન્સિલર છે, કોંગ્રેસના ત્રણ કાઉન્સિલર હોવા છતાં ભાજપના કાઉન્સિલર શ્રી ગીતાબા ચાવડાને જાણ થતા તેવો પ્રજાના આ દુઃખમાં સહભાગી થયા અને તેમને  ઘરનું સમારકામ જેમ બને તેમ વહેલી તકે પૂરું કરવાનું કામ શરૂ કરાયું, ગીતાબાના આ તુરંત પ્રતિસાદ થી લોકોમાં તેમની પ્રતેય માનસન્માન અને પ્રેમ વધતો જોવા મળ્યો હતો.

આવી કપરી પરિસ્થિતિમાં જનતાના ખભેથી ખભે ઉભા થઇ લોકોના સહારો બનતા જાય છે ગીતાબા ચાવડા, ગીતાબા કુબેરનગર વિસ્તારમાં ભાજપના એકલા કોર્પોરેટર હોવા છતાં હિંમત અને પોતાની કાબલિયતથી સારું કામ કરી રહ્યા છે.

Related posts

અમદાવાદ: આખરે NHAIએ બંધ કરી જ દીધો વિશાલા પીરાણા બ્રિજ

Ahmedabad Samay

ઓઢવ પોલીસ દ્વારા એક કિશોર ને એક દેશી બનાવટનો તમંચા સાથે ધરપકડ કરી

Ahmedabad Samay

અન્ન સેવા એજ પ્રભુ સેવા, શ્રી બાપા સીતારામ રામરોટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોજ ૮૦૦ ટિફિન ની ફ્રી સેવા અપાય છે

Ahmedabad Samay

૨૨ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ બપોરે૧:૩૦ કલાકે,તમામ ક્ષત્રિયો દ્વારા ક્ષત્રિય એકતા સંમેલનું આયોજન કરાયું

Ahmedabad Samay

16 કરોડના ખર્ચે અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ અત્યાધુનિક કંપોઝિટ રિજનલ સેન્ટર તૈયાર, દિવ્યાંગો માટે શરુ થશે કોર્સ

Ahmedabad Samay

અમદાવાદ- પોલીસ વિભાગમાં 22 હજાર જગ્યાઓ ખાલી, હાઈકોર્ટમાં રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો