May 8, 2026
ગુજરાતરાજકારણ

નરોડા વિસ્તારમાં વરસાદી પાણી ભરતા રાજેન્દ્રસિંહ સોલંકી દ્વારા પાણીનું નિકાલ કરવાનું કામ હાથધરાયું

સીઝનના પહેલા વરસાદમાં નરોડના અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયું હતું લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો હતો.

તેવામાં પ્રજાના પ્રતિનિધિ નરોડાના કાઉન્સિલર શ્રી રાજેન્દ્રસિંહ સોલંકીએ ચાલુ વરસાદમાં પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લઇ ભરાયેલા પાણીના નિકલના કામો કર્યા હતા જેને પગલે અનેક વિસ્તારમાંથી ભરાયેલું પાણી ખાલી થયું હતું અને લોકોને રાહત મળી હતી.

Related posts

અમદાવાદમાં શ્રાવણ માસને લઇ AMCએ ધાર્મિક યાત્રા માટે શહેરીજનો માટે ખાસ આયોજન કર્યું. જેમાં AMTS શહેરના 30 પૌરાણીક ધાર્મિક સ્થળોની યાત્રા કરાવશે

Ahmedabad Samay

‘ધુરંધર’ એ શાનદાર વર્ચસ્‍વ દર્શાવ્‍યું છે. કુલ ૧૪ એવોર્ડ જીતીને, ફિલ્‍મે આ વર્ષની સૌથી મોટી સફળતા પ્રાપ્ત કરી

Ahmedabad Samay

રાહુલ ગાંધી પૂર્વથી પશ્ચિમની કરી શકે છે યાત્રા, બાપુના જન્મ સ્થળ પોરબંદર યાત્રાનું અંતિમ સ્થળ

Ahmedabad Samay

AHS દ્વારા ઐતિહાસિક મનુસર તળાવની ફરતે ૧૬૦૦ દિવા પ્રગટાવવામાં આવ્યા

Ahmedabad Samay

વડોદરાના બહુચર્ચિત સામુહિક દુષ્કર્મ અને આપઘાતના મામલા માટે SIT ની રચના કરાઇ

Ahmedabad Samay

બાળકો દ્વારા વપરાતી પેન્સિલ, શાર્પનર, ઇરેઝર, નોટબુક અને નકશા પર પણ ‘શૂન્ય’ ટકા GST

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો