May 10, 2026
ગુજરાત

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સલ્મ વિસ્તારમાં ફ્રી U WIN કાર્ડ કઢાયું

અસંગઠીત શ્રમીકો માટે ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી વીજય રૂપાણી સાહેબ એ તા-૦૮-૦૬-૨૦૨૧ ના રોજ યુ-વીન કાર્ડ અને ઇ-નિર્માણ કાર્ડ લોન્ચીગ કર્યુ એના ભાગ રૂપે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ જન સેવા કેન્દ્ર (CSC)દ્વારા આજ રોજ તા ૧૮-૦૬-૨૦૨૧ ના અમદાવાદ સાબરમતી કાર્તિકેય ભગવાન ના મંદીર મા આજુ બાજુ મા ઝુપડપટ્ટી વિસ્તાર મા રહેતા અસંગઠિત શ્રમયોગી ઓના U WIN કાર્ડ વીના મુલ્યે કરી આપવા મા આવ્યા હતા.

તેમા સી એસ સી વી એલ ઈ રજનીભાઈ કડીયા તથા ઓપરેટર નીશાબેન દક્ષેસભાઈ હાજર રહી શ્રમીકો ના યુ વીન કાર્ડ કબનાવી આપવા મા આવ્યા હતા.

Related posts

અમદાવાદના આનંદનગરમાં ૨૫ મકાન બળીને થયા ખાક

Ahmedabad Samay

ભાવનગર જિલ્લા ન્યાયાલય ખાતે લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ સ્થપાશે .

Ahmedabad Samay

બોડકદેવ આર. ટી.ઓ. કચેરીએ જ થયો સરકારી કાયદાનો ભંગ

Ahmedabad Samay

રંગમચ દિવસ પર વિધાનસભામાં આવવા માટે વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ વિધાનસભામાં ગયા નહિ

Ahmedabad Samay

ગુજરાતી વિષય માં ગુજરાતી માધ્ય ના વિદ્યાર્થીઓ નું પરિણામ નબળુ

Ahmedabad Samay

કોમી ધિંગાણુ થાય નહીં તે માટે અમદાવાદ પોલીસ અલર્ટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો