May 12, 2026
ગુજરાત

નરોડા વિસ્તારમાં આવેલ વેકસીન કેન્દ્ર પર તમામને વેકસીન લેવા વિનંતી કરાઇ

કોરોના જેવી મહામારી સામે લડવા માટે સાવચેતી અને વેકસી એજ એક માત્ર ઉપાય છે તે માટે નરોડાના કાઉન્સિલર શ્રી રાજેન્દ્રસિંહ સોલંકી દ્વારા અપીલ કરાઈ છે કે,

“ચેરમેન/સેક્રેટરીશ્રી, સોસાયટી,નરોડા વોર્ડમાં ડ્રાઇવ વેક્સિન નીચે મુજબના સેન્ટરોમાં આપવામાં આવશે.જેમાં સોસાયટીમાં વધુમાં વધુ લોકો વેક્સીનેશનનો લાભ લે અને કોરોનાથી સુરક્ષિત થાય તે અંગે ખાસ ઘટતું થવા વિનંતી છે…..આપની સેવામાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી…

1.નોબલનગર અર્બન હેલ્થ સેન્ટર, નરોડા પોલસ સ્ટેશન સામે
2. નરોડા કોમ્યુનિટી હોલ, નરોડા પોલીસ સ્ટેશન પાસે
3. નરોડા સી.એચ.સી. સેન્ટર, ભરવાડ વાસ
4. લેઉવા પટેલ સમાજ વાડી, માછલી સર્કલ પાસે.”

આ તમામ સ્થાને કોરોના ગાઇડલાઈન નો ધ્યાન રાખી લોકોએ સમયસર વેકસીન લેવા વિનંતી કરાઇ છે.

Related posts

મેઘાણીનગરમાં જાહેરમાં થઈ હત્યા, રીંકુ ઉર્ફે ટમાટરે જાહેરમાં કરી હત્યા

Ahmedabad Samay

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિનું નવા નરોડામાં કાર્યલયનો ઉદ્ઘાટન

Ahmedabad Samay

અમદાવાદ માં સૌપ્રથમવાર જૈન કોમ્યુનિટી ના 4 ફીરકા માટે ની કોમન હોસ્ટેલ નું ગુજરાત ના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

admin

PSI અને LRDની ભરતીને લઇ આજે કોલ લેટર ડાઉનલોડ થવાના થયા શરૂ, આ રીતે કરો કોલ લેટર ડાઉનલોડ

Ahmedabad Samay

અમદાવાદ – ડ્રગ્સ હેરાફેરીમાં નાના બાળકોના ઉપયોગ મામલે હાઈકોર્ટમાં સુનાવણી

admin

આતંકવાદીઓ રાજસ્થાન અને ગુજરાતથી ઘૂસણખોરીની ફિરાકમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો