June 27, 2026
ગુજરાતરાજકારણ

જન સંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા વટવા માં વૃક્ષારોપણ કરાયું

જન સંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા ગત પર્યાવરણ દિવસ થી પર્યાવરણ સંરક્ષણ અભિયાન નું શુભારંભ કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ 10000 છોડ લગાવાના લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું હતું.

પર્યાવરણ સંરક્ષણ અભિયાન ના વડા નીરજ શુક્લા એ જણાવ્યું કે વટવા માં આવતા એક મહિના માં 5000 છોડ વાવીશું અને પ્રદુષણ માં હરણફાળ ઘટાડો થાય એવા ઉદેશ્ય થી વૃક્ષારોપણ કરવામાં આવશે. વટવા ઔદ્યોગિક ઝોન હોવાના કારણે પ્રદુષણ સતત વધતું રહે છે અને આ પ્રયાસ સફળ થશે તો એક ઘર એક વૃક્ષ નું આયોજન કરવામાં આવશે.

Related posts

કુબેરનગર વોર્ડમાં ભાજપ નેતાઓ નો જનતા દ્વારા ઉગ્ર વિરોધ

Ahmedabad Samay

વાવાઝોડાની અસર શરૂ, અમદાવાદમાં ૨૪ જેટલા વૃક્ષ ધરાશયી, હેલ્પલાઈન નંબર જાહેર કરાયા

Ahmedabad Samay

ગુજરાતના વાતાવરણમાં પલટો,કમોસમી વરસાદની આગાહી

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિસિલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યુ

Ahmedabad Samay

પશ્ચિમ રેલ્વે દ્વારા અસ્થાયી રૂપે અમદાવાદથી પસાર થતી 5 ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે

Ahmedabad Samay

લુખ્ખાતત્વો થી ભયભીત, સ્થળપરથી લુખ્ખાઓએ પોલીસને ભગાડી,પોલીસ ખુદ પોતાની સુરક્ષા માટે પાંગળી, શું આ રીતે પોલીસ કરશે જનતાની રક્ષા ?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો