June 22, 2026
ગુજરાત

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા સરસપુરમાં નિરીક્ષણ કરાયું

New up 01

રથયાત્રાને આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે ચૂસ્ત બંદોબસ્ત અને ગાઇડલાઈન નું પાલન કરી અનેક શરતોના આધીન યોજવાની મંજૂરી આપવામાં આવી છે.

રથયાત્રા દરમિયાન તમામ રૂટ ઉપર કરફ્યુ લાદવામાં આવશે અને ત્યારબાદ રથયાત્રા કાઢવામાં આવશે, સરસપુરમાં થોડા સમય રોકાશે, જ્યાં સુધી રથયાત્રા નહિ સંપૂર્ણ થાય ત્યાં સુધી ફરફ્યુ રખાશે,


તેવામાં આજ રોજ ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા રથયાત્રા યોજવા અગાઉની તમામ સુરક્ષા ની સમીક્ષા કરવામાં આવી જતી અને રણછોડરાયના મોસાળ સરસપુરમાં આવેલ મંદિરમાં પણ સમીક્ષા કરવામાં આવી હતી અને તમમાં તૈયારીઓને નિરીક્ષણ કરવામાં આવી હતી.

Related posts

સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા પ્રજાને વ્યાજખોરો માંથી મુક્તિ અપાવવા માટે લૉન મેળાનું આયોજન કરાયું

Ahmedabad Samay

વીર મેહુરજી યુવા શક્તિ સંગઠન દ્વારા કે.જી.વણઝારા અને ડી.જી.વણઝારા ની શુભેચ્છા મુલાકાત કરી

Ahmedabad Samay

રઘુનાથદાસજી શૈક્ષણિક સંકુલ અને જોય ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત મળી મતદાન જાગૃતિ આધારિત ચિત્ર સ્પર્ધા યોજાઈ

Ahmedabad Samay

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા મેઘાણીનગરમાં કાર્યાલયનો ઉદ્ઘાટન કરાયું

Ahmedabad Samay

ઓઢવ જીઆઇડીસી ખાતે જીસીએસ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક દૈનિક ઓપીડી ક્લિનિક સેવા શરુ

Ahmedabad Samay

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા વિધાનસભા બેઠક પરથી હિતેન્દ્રભાઇ પટેલને ઉમેદવાર જાહેર કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો