March 24, 2026
ગુજરાત

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા સરસપુરમાં નિરીક્ષણ કરાયું

New up 01

રથયાત્રાને આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે ચૂસ્ત બંદોબસ્ત અને ગાઇડલાઈન નું પાલન કરી અનેક શરતોના આધીન યોજવાની મંજૂરી આપવામાં આવી છે.

રથયાત્રા દરમિયાન તમામ રૂટ ઉપર કરફ્યુ લાદવામાં આવશે અને ત્યારબાદ રથયાત્રા કાઢવામાં આવશે, સરસપુરમાં થોડા સમય રોકાશે, જ્યાં સુધી રથયાત્રા નહિ સંપૂર્ણ થાય ત્યાં સુધી ફરફ્યુ રખાશે,


તેવામાં આજ રોજ ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા રથયાત્રા યોજવા અગાઉની તમામ સુરક્ષા ની સમીક્ષા કરવામાં આવી જતી અને રણછોડરાયના મોસાળ સરસપુરમાં આવેલ મંદિરમાં પણ સમીક્ષા કરવામાં આવી હતી અને તમમાં તૈયારીઓને નિરીક્ષણ કરવામાં આવી હતી.

Related posts

અશ્વના અવસાન બાદ તેની સમાધિ બનાવી, અશ્વપ્રેમની સ્ટોરી આવી સામે

Ahmedabad Samay

ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ:સીઆર પાટીલ

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન દ્વારા વાલીપણા ની મહત્ત્વતા સમજાવવા ના ઉદ્દેશ્યથી ‘પેરેન્ટ્સ ડે’ (માતા-પિતા દિવસ) નિમિત્તે “Pedal for Change – સાયકલ રેલીનો ગાંધીનગર ખાતે આયોજન કરાયું

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટના મહિલા અધ્યક્ષ શ્રી કલ્પીશા ભોજકરના પતિ સુનિલ ભોજકરનું દુઃખદ અવસાન, સમાજમાં દુઃખની લાગણી પ્રસરી

Ahmedabad Samay

અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે.વાવાઝોડા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો

Ahmedabad Samay

NCP અને ભાજપ ના કાર્યકરો વચ્ચે થઈ બોલાચાલી, અમારા વોટીંગ તોડવામાં આવી રહ્યા છે: નિકુલસિંહ તોમર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો