February 5, 2026
ગુજરાત

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા સરસપુરમાં નિરીક્ષણ કરાયું

New up 01

રથયાત્રાને આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે ચૂસ્ત બંદોબસ્ત અને ગાઇડલાઈન નું પાલન કરી અનેક શરતોના આધીન યોજવાની મંજૂરી આપવામાં આવી છે.

રથયાત્રા દરમિયાન તમામ રૂટ ઉપર કરફ્યુ લાદવામાં આવશે અને ત્યારબાદ રથયાત્રા કાઢવામાં આવશે, સરસપુરમાં થોડા સમય રોકાશે, જ્યાં સુધી રથયાત્રા નહિ સંપૂર્ણ થાય ત્યાં સુધી ફરફ્યુ રખાશે,


તેવામાં આજ રોજ ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા રથયાત્રા યોજવા અગાઉની તમામ સુરક્ષા ની સમીક્ષા કરવામાં આવી જતી અને રણછોડરાયના મોસાળ સરસપુરમાં આવેલ મંદિરમાં પણ સમીક્ષા કરવામાં આવી હતી અને તમમાં તૈયારીઓને નિરીક્ષણ કરવામાં આવી હતી.

Related posts

વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મ દીવસ નીમીતે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

કોરોના કેસ વધતા મનપા કમિશનરને અપાઇ છુટ, આજે થશે વધુ ચર્ચા:ડે. સી.એમ નીતિનભાઈ પટેલ

Ahmedabad Samay

ગત રાત્રે એલ.ડી.એન્જિનિયર પાસે મતગણતરી સ્થાને પોલીસ કર્મી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા દારૂની મહેફિલ માણતા ઝડપાયા

Ahmedabad Samay

૪ મે બાદ અનેક જિલ્લામાં રાહત

Ahmedabad Samay

વધુ એક બોગસ ડોકટર ઝડપાયો,રેથલ ગામે ડીગ્રી વગરનો ડોકટર ઝડપાયો

Ahmedabad Samay

ATS એ નરોડા ખાતે ડુપ્લીકેટ વિઝા બનાવવાનું કૌભાંડ ઝડપ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો