June 22, 2026
ગુજરાત

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા સાધુ સંતો અને બાળકોને ભંડારા નું આયોજન કરાયું

રથયાત્રા યોજાનાર છે અને શહેરમાં રણછોડરાય ના ભાવિ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભક્તો અને સાધુ સંતો તડામાર તૈયારીઓમાં વ્યસ્ત થઇ ગયા છે ભગવાનના મોસાળમાં પણ પૂજા વિધિ અને પુર જોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આજ રોજ રણછોડ મંદિર સરસપુર ખાતે ભગવાન જગન્નાથ જી ને નેત્ર શલાકા ના ધાર્મિક કાર્યક્રમ માં મહારાજ શ્રી લક્ષ્મણ દાસ જી મહારાજ ના સાંનિધ્ય માં અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના સંગઠન દ્વારા સેવા દ્વારા મંદિર માં સાધુ સંતો અને બાળકો ને ભંડારા નું આયોજન કરી ઉત્સવ મનાવવામાં આવ્યું.

Related posts

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ની તૃતિય વર્ષગાંઠ હોવાથી યોજાઈ હતી બેઠક

Ahmedabad Samay

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે કૃષિ મંત્રીને ફોજદારી માનહાનિના કેસમાં આપી રાહત, લગાવ્યો કાર્યવાહી પર સ્ટે

Ahmedabad Samay

મહાભિયાન હાથ ધરાયુ, રાજ્ય સરકારે માર્ગ મરામત મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું.

Ahmedabad Samay

વિશ્વ હૃદય દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલ દ્વારા અરવિંદ મિલ્સ ખાતે જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું

Ahmedabad Samay

WHOનો ધડાકો… કોરોના વાયરસના બીજા અને અત્યંત ઘાતક તબક્કામાં આપણે પહોંચી ચુકયા છીએ

Ahmedabad Samay

મોંઘવારીનો આંક પહોંચ્યો ૭.૩૯ ટકાએ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો