March 7, 2026
ગુજરાત

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા સાધુ સંતો અને બાળકોને ભંડારા નું આયોજન કરાયું

રથયાત્રા યોજાનાર છે અને શહેરમાં રણછોડરાય ના ભાવિ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભક્તો અને સાધુ સંતો તડામાર તૈયારીઓમાં વ્યસ્ત થઇ ગયા છે ભગવાનના મોસાળમાં પણ પૂજા વિધિ અને પુર જોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આજ રોજ રણછોડ મંદિર સરસપુર ખાતે ભગવાન જગન્નાથ જી ને નેત્ર શલાકા ના ધાર્મિક કાર્યક્રમ માં મહારાજ શ્રી લક્ષ્મણ દાસ જી મહારાજ ના સાંનિધ્ય માં અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના સંગઠન દ્વારા સેવા દ્વારા મંદિર માં સાધુ સંતો અને બાળકો ને ભંડારા નું આયોજન કરી ઉત્સવ મનાવવામાં આવ્યું.

Related posts

ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ અને નિયંત્રણોમાં મોટા ફેરફાર.

Ahmedabad Samay

પતિએ ” તારે મરવું હોયતો મરિજા” કહેતા પત્ની એ સાબરમતી નદીમાં જીવ ટૂંકાવ્યું

Ahmedabad Samay

રાજકોટના આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડીરાતે મોતનું તાંડવઃ ૦૫ ના મોત

Ahmedabad Samay

અમદાવાદ ચાણક્યપુરી વિસ્તારમાં બાબા બાગેશ્વરના દરબારની તૈયારીઓ તેજ, જર્મન ટેકનલોજીનો મંડપ લગાવાશે

admin

અમદાવાદ – તથ્ય પટેલના ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર થતા પોલીસ આ દિશામાં કરશે તપાસ

Ahmedabad Samay

અમદાવાદ – હેલિકોપ્ટરમાં બેસીને ફરીથી જોય રાઈડનો આનંદ માણી શકાશે, આ તારીખથી શરુ થશે આ સર્વિસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો