February 14, 2026
ગુજરાત

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા સાધુ સંતો અને બાળકોને ભંડારા નું આયોજન કરાયું

રથયાત્રા યોજાનાર છે અને શહેરમાં રણછોડરાય ના ભાવિ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભક્તો અને સાધુ સંતો તડામાર તૈયારીઓમાં વ્યસ્ત થઇ ગયા છે ભગવાનના મોસાળમાં પણ પૂજા વિધિ અને પુર જોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આજ રોજ રણછોડ મંદિર સરસપુર ખાતે ભગવાન જગન્નાથ જી ને નેત્ર શલાકા ના ધાર્મિક કાર્યક્રમ માં મહારાજ શ્રી લક્ષ્મણ દાસ જી મહારાજ ના સાંનિધ્ય માં અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના સંગઠન દ્વારા સેવા દ્વારા મંદિર માં સાધુ સંતો અને બાળકો ને ભંડારા નું આયોજન કરી ઉત્સવ મનાવવામાં આવ્યું.

Related posts

અમદાવાદ – જીએસઆરટીસીની બસો થઈ મોંઘી, 10 વર્ષ બાદ ટિકિટના ભાડા વધતા જાણો કેટલા રુપિયા વધુ ચૂકવવા પડશે

Ahmedabad Samay

એકતા એજ લક્ષ સંગઠન દ્વારા અમદાવાદ નું નામ કર્ણાવતી કરવા બાબતે અમદાવાદ કલેટર સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

હે! ગણપતિ દાદા, તમે સર્જન કર્યું હતું, તો અમે શા માટે વિસર્જન કરીએ છીએ ?: હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

બાળકના દફતરનું વજન બાળકના વજન કરતા ૧૦મા ભાગનું રાખવાનો આદેશ કરાયો

Ahmedabad Samay

જેલ સિપાઇ તાલીમ કેન્દ્રમાં ઉજવાયું વિશ્વ યોગ દિન

Ahmedabad Samay

અમદાવાદ: આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા, હસમુખ પટેલે PCમાં કહ્યું- ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત, અયોગ્ય પ્રવૃત્તિઓ પર રહેશે ચાંપતી નજર…

admin

એક ટિપ્પણી મૂકો