March 21, 2025
ગુજરાત

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા સાધુ સંતો અને બાળકોને ભંડારા નું આયોજન કરાયું

રથયાત્રા યોજાનાર છે અને શહેરમાં રણછોડરાય ના ભાવિ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભક્તો અને સાધુ સંતો તડામાર તૈયારીઓમાં વ્યસ્ત થઇ ગયા છે ભગવાનના મોસાળમાં પણ પૂજા વિધિ અને પુર જોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આજ રોજ રણછોડ મંદિર સરસપુર ખાતે ભગવાન જગન્નાથ જી ને નેત્ર શલાકા ના ધાર્મિક કાર્યક્રમ માં મહારાજ શ્રી લક્ષ્મણ દાસ જી મહારાજ ના સાંનિધ્ય માં અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના સંગઠન દ્વારા સેવા દ્વારા મંદિર માં સાધુ સંતો અને બાળકો ને ભંડારા નું આયોજન કરી ઉત્સવ મનાવવામાં આવ્યું.

Related posts

કોરોના સંક્રમણને રોકવા માટે રાત્રે ૯ થી સવારે ૬ સુધી અમદાવાદમાં કર્ફયુ

Ahmedabad Samay

જનતા દ્વારા જન સેવકનો જન્મ દિવસ મનાવવામાં આવ્યું

Ahmedabad Samay

કોંગ્રેસ દ્વારા બાપુનગરના ઉમેદવાર તરીકે સુરેશ તોમરની પસંદગી કરાઇ.

Ahmedabad Samay

કાલથી મોટા ભાગના ધાર્મિક સ્થળો ભાવિ ભક્તો માટે ખુલ્લા મુકાશે

Ahmedabad Samay

અમદાવાદ: 25,000 રૂપિયાનો દંડ ચૂકવો અથવા 2,500 રૂપિયા પ્રતિ વૃક્ષના ભાવે 10 વૃક્ષોનું જતન કરો

Ahmedabad Samay

હે! ગણપતિ દાદા, તમે સર્જન કર્યું હતું, તો અમે શા માટે વિસર્જન કરીએ છીએ ?: હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો