August 7, 2026
અપરાધ

શ્રી રાજપુત કરણી સેના અને મહાકાલ સેનાના દ્વારા ગૌ હત્યારાને પકડી પોલીસ હવાલે કરાયું.

ઉમરેઠ પાસે નરાધમોએ ગૌ માતાને ઢોર માર માર્યો હતો, નરાધમોએ એ હદે માર માર્યો હતો કે ગૌ માતાની ઘટના સ્થળેજ મૃત્યુ થયું હતું,

આ ઘટના વિશે શ્રી રાજપુત કરણી સેના અને મહાકાલ સેનાના યુવાનો ગૌ રક્ષકો ને જાણ થતાં તેમના દ્વારા ગૌ માતાના હથિયારાાઓ ની શોધ ખોળ ચાલુ કરી હતી અને શ્રી રાજપુત કરણી સેના અને મહાકાલ સેના ઉમરેઠ સહિત રાજપુત યુવા સંગઠન ઉમરેઠ ના આગેવાન ભાઈઓએ સાથે મળી જે નારાધામોએ ગૌમાતાને માર મારી ને મોત ને ઘાટ ઉતારી દીધી હતી, એને પકડી ને ખંભોળજ પોલીસ ને સોંપી દેવામાં આવ્યા હતા.

શ્રી રાજપુત કરણી સેના ઉપપ્રમુખ નિર્મલસિંહ ચૌહાણ, પ્રમુખ મિનેષ સિંહ, મહાકાલ સેના પ્રમુખ ઉપેન્દ્ર સિંહ ચાવડા અને ઉપપ્રમુખ વસંત સિંહ ચૌહાણ સહિત રાજપૂત યુવા સંગઠનના આગેવાનો તથા તમામ કાર્યકર્તાઓએ મળીને ગૌ હત્યા કરનારાઓ ને પકડાવી સુંદર કામગીરી કરી હતી.

New up 01

Related posts

વલસાડ જિલ્લા પોલીસે 4 કલાકની તપાસ બાદ બાળકીનું અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડ્યો

Ahmedabad Samay

પ્રાંતિજ ના વાધપુર મર્ડર કેસ મા બાકી ના ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા

Ahmedabad Samay

રાજસ્થાનમાં શ્રદ્ધા વોલકર જેવો ક્રૂરતા ભર્યો કિસ્સો આવ્યો સામે, લાશના કર્યા ૧૦ ટુકડા

Ahmedabad Samay

આનંદનગરમાં ઘરફોડ કરનાર આરોપીની ઝોન -૦૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઇ

Ahmedabad Samay

અમદાવાદ – કિરણ પટેલ અને માલિની પટેલ સામે વધુ એક ફરિયાદ, જાણો આ વખતે શું છે મામલો

Ahmedabad Samay

મોરબીના જીઆઈડીસીમાંથી દારૂની હેરાફેરી કરનાર ત્રણ ઈસમો ઝડપી પાડવામ આવ્યા હતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો