June 23, 2026
અપરાધ

શ્રી રાજપુત કરણી સેના અને મહાકાલ સેનાના દ્વારા ગૌ હત્યારાને પકડી પોલીસ હવાલે કરાયું.

ઉમરેઠ પાસે નરાધમોએ ગૌ માતાને ઢોર માર માર્યો હતો, નરાધમોએ એ હદે માર માર્યો હતો કે ગૌ માતાની ઘટના સ્થળેજ મૃત્યુ થયું હતું,

આ ઘટના વિશે શ્રી રાજપુત કરણી સેના અને મહાકાલ સેનાના યુવાનો ગૌ રક્ષકો ને જાણ થતાં તેમના દ્વારા ગૌ માતાના હથિયારાાઓ ની શોધ ખોળ ચાલુ કરી હતી અને શ્રી રાજપુત કરણી સેના અને મહાકાલ સેના ઉમરેઠ સહિત રાજપુત યુવા સંગઠન ઉમરેઠ ના આગેવાન ભાઈઓએ સાથે મળી જે નારાધામોએ ગૌમાતાને માર મારી ને મોત ને ઘાટ ઉતારી દીધી હતી, એને પકડી ને ખંભોળજ પોલીસ ને સોંપી દેવામાં આવ્યા હતા.

શ્રી રાજપુત કરણી સેના ઉપપ્રમુખ નિર્મલસિંહ ચૌહાણ, પ્રમુખ મિનેષ સિંહ, મહાકાલ સેના પ્રમુખ ઉપેન્દ્ર સિંહ ચાવડા અને ઉપપ્રમુખ વસંત સિંહ ચૌહાણ સહિત રાજપૂત યુવા સંગઠનના આગેવાનો તથા તમામ કાર્યકર્તાઓએ મળીને ગૌ હત્યા કરનારાઓ ને પકડાવી સુંદર કામગીરી કરી હતી.

New up 01

Related posts

નિકોલ વિસ્તારના સ્વામી વિવેકાનંદનગરમાં લુખ્ખાતત્વો બન્યા બેફામ, ખુરશીમાં બેસવા બાબતે પરિવાર પર કર્યો હુમલો

Ahmedabad Samay

ગેરકાયદેસર હથિયાર સાથે બે શખ્સોની નરોડા પોલીસે ધરપકડ કરી.

Ahmedabad Samay

પેપર લીક મામલે ગુજરાત ATS તરફથી આવ્યું મોટું નિવેદન, ૩-૪ દિવસ પહેલાજ આરોપી પકડવા સૂચના આપવામાં આવી હતી

Ahmedabad Samay

હનીટ્રેપમાં ધરપકડ કરાયેલા મહિલા પીઆઇએ ગત મોડી રાત્રે સેનિટાઈઝર પીધુ

Ahmedabad Samay

લુખ્ખાતત્વો થી ભયભીત, સ્થળપરથી લુખ્ખાઓએ પોલીસને ભગાડી,પોલીસ ખુદ પોતાની સુરક્ષા માટે પાંગળી, શું આ રીતે પોલીસ કરશે જનતાની રક્ષા ?

Ahmedabad Samay

મેઘાણીનગરમાં આવેલ ભગવતી વિદ્યાલય ફરી આવી વિવાદમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો