June 27, 2026
ગુજરાત

છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહારાષ્ટ્રમાં પૂરગ્રસ્ત ગામડાઓમાં અનાજ અને મેડીકલ કીટ મોકલાવી

મહારાષ્ટ્રમાં હાલ પુરના કારણે એટલી દયનિય પરિસ્થિતિ છે કે જેનો આપણે અંદાજો નથી લગાવી શકતા, મહારાષ્ટ્રના અનેક ગામડાયો પાણીમાં ડૂબેલા છે અનેક ગામો સમ્પર્ક વિહોણા થઇ ગયા છે, અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે,ગામડાઓમાં મહારાષ્ટ્રના ખૂણે ખૂણે થી લોકો બની શકે તેટલી મદદ કરી રહ્યા છે તેલ, પાણીમાં ઘર ડૂબેલા હોવાથી લોકોને ભારે નુકસાન પણ થયો છે

તેવામાં અમદાવાદમાં આવેલ છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહારાષ્ટ્રના કોલ્હાપુર, મહાડ, સાતારા, સાંગલી જેવાગામડાઓમાં તેલ,લોટ,ઘઉં, ચોખા અને જરૂરિયાત દવાઓની કિટ બનાવી મોકલવામાં આવી હતી.

 

અમોલ ધબડગે
(રાષ્ટ્રીય અધ્યક્ષ)

છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમોલ ધબડગેએ આ દુઃખની ઘણીએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં જે જાન હાની અને નુકશાન થયું છે જેનું અત્યંત દુઃખ છે, આ સમય દેશે એક જૂઠ થઇને મહારાષ્ટ્રમાં આવેલી પ્રાકૃતિક આપદામાં સાથ આપવાનો સમય છે અમારા દ્વારા બની શકે તેટલી મદદ કરવામાં આવી છે અને જેટલી બનશે તેટલી મદદ કરવામાં આવશે હાલ અમદાવાદ માંથી જેટલું બની શકે તેટલું એકત્રિત કરી મહારાષ્ટ્રમાં મોકલવામાં આવ્યું છે જો હજુ જરૂરિયાત હશે તો તેમની જરૂરીયાત પૂર્ણ કરવામાં આવશે.

New up 01

Related posts

વરસાદની આગાહીને પગલે અમરેલીમાં આવેલા જાફરાબાદના માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ પણ આપવામાં આવી છે.

Ahmedabad Samay

માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવતા 1 લાખ 40 હજારનો દંડ વસુલવામાં આવ્યો

Ahmedabad Samay

કમોસમી વરસાદથી ખેડૂતો સાથે ઇંટના ભઠ્ઠાનો વેપાર કરતાં લોકો પણ પરેશાન: જસદણ નજીક ૩૫થી વધુ ભઠ્ઠામાં પાણી ભરાયુ

Ahmedabad Samay

સોમવાર બાદ ચોમાસાની આગાહી

Ahmedabad Samay

ગુજરાતમાં શિક્ષણ સાથે થતી ધાર્મિક છેડછાડને રોકવા હિન્દુ સેનાની બેઠક મળી

Ahmedabad Samay

ઓમિક્રોનને લઇ દેશમાં ચિંતાજનક સ્થિતિ, હજુ સાવધાની રાખવી જરૂરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો