May 12, 2026
ગુજરાત

છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહારાષ્ટ્રમાં પૂરગ્રસ્ત ગામડાઓમાં અનાજ અને મેડીકલ કીટ મોકલાવી

મહારાષ્ટ્રમાં હાલ પુરના કારણે એટલી દયનિય પરિસ્થિતિ છે કે જેનો આપણે અંદાજો નથી લગાવી શકતા, મહારાષ્ટ્રના અનેક ગામડાયો પાણીમાં ડૂબેલા છે અનેક ગામો સમ્પર્ક વિહોણા થઇ ગયા છે, અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે,ગામડાઓમાં મહારાષ્ટ્રના ખૂણે ખૂણે થી લોકો બની શકે તેટલી મદદ કરી રહ્યા છે તેલ, પાણીમાં ઘર ડૂબેલા હોવાથી લોકોને ભારે નુકસાન પણ થયો છે

તેવામાં અમદાવાદમાં આવેલ છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહારાષ્ટ્રના કોલ્હાપુર, મહાડ, સાતારા, સાંગલી જેવાગામડાઓમાં તેલ,લોટ,ઘઉં, ચોખા અને જરૂરિયાત દવાઓની કિટ બનાવી મોકલવામાં આવી હતી.

 

અમોલ ધબડગે
(રાષ્ટ્રીય અધ્યક્ષ)

છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમોલ ધબડગેએ આ દુઃખની ઘણીએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં જે જાન હાની અને નુકશાન થયું છે જેનું અત્યંત દુઃખ છે, આ સમય દેશે એક જૂઠ થઇને મહારાષ્ટ્રમાં આવેલી પ્રાકૃતિક આપદામાં સાથ આપવાનો સમય છે અમારા દ્વારા બની શકે તેટલી મદદ કરવામાં આવી છે અને જેટલી બનશે તેટલી મદદ કરવામાં આવશે હાલ અમદાવાદ માંથી જેટલું બની શકે તેટલું એકત્રિત કરી મહારાષ્ટ્રમાં મોકલવામાં આવ્યું છે જો હજુ જરૂરિયાત હશે તો તેમની જરૂરીયાત પૂર્ણ કરવામાં આવશે.

New up 01

Related posts

આજથી અહીં રિવર ક્રૂઝની સવારીનો આનંદ પણ માણી શકાશે.

Ahmedabad Samay

ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ બન્યું તેજ, જાણો ક્યાં પહોંચું દેશની આ પ્રથમ ટ્રેનનું કામ

Ahmedabad Samay

લોકડાઉન ૪.૦ માં ગુજરાત સરકારે આપી ઘણી રાહત.

Ahmedabad Samay

દિવાળી પર્વે અમદાવાદના બજારોમાં વેપારીઓના સુપર સ્પ્રેડર્સ કોરોના ટેસ્ટ શરૂ કર્યા

Ahmedabad Samay

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ વધ્યા,શંકાસ્પદ કેસ વધીને 71 થયા

Ahmedabad Samay

રાજસ્થાની ગીત “રાજ બન્ના સા”એ સોસિયલ મીડિયામાં મચાવી ધૂમ, ૩ જ દિવસમાં બન્યું લોકપ્રિય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો