અમદાવાદ જિલ્લામાં આજથી ૨૭ એપ્રિલ સુધી ‘સ્વાગત સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે
અધિક નિવાસી નાયબ કલેકટર અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર માનનીય મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળ ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત કાર્યક્રમ’ની શરૂઆત તા.૨૪ એપ્રિલના રોજ કરવામાં...
