February 6, 2026

Year : Ahmedabad Samay

https://newsreach.in/ - 5029 પોસ્ટ્સ - 10 ટિપ્પણીઓ
ફૂડ ફોર યુ

આજે બનાવો મજેદાર સ્વાદિષ્ટ વાટેલી દાળના ખમણ

Ahmedabad Samay
             વાટીદાળ ના ખમણ સામગ્રી: ચણાની દાળ ૨૫૦ગ્રામ,દહીં ૫૦ગ્રામ,૩-૪લીલા મરચાં, થોડી કોથમીર,૧ ચમચી સાદો ઈનો, હળદર, મીઠું,તેલ, રાઈ, હિંગ, ખાવાનો...
મનોરંજનગુજરાત

લોકડાઉનમાં દિલ લુભાવે તેવો વિડીયો થયો વાયરલ

Ahmedabad Samay
દેશમાં લોકડાઉન ના કારણે લોકોના જીવન પર ગંભીર અસર જોવા મળી રહી છે , લોકડાઉન ના કારણે ગરીબ માણસો ને તો બે સમયનું જમવાનું સેવાભાવી...
ગુજરાત

અમદાવાદ આરોગ્ય વિભાગ ની બેદરકારી,

Ahmedabad Samay
અમદાવાદના આરોગ્ય વિભાગ પર ગંભીર બેદર કારીના આરોપ કોરોના પોઝીટીવ મહિલા દર્દીને બદલે બીજા મહિલા દર્દીને સારવાર માટે લઇ જવાયા “જીવીબેન રબારીને બદલે જીવીબેન પઢીયાર”ને...
ગુજરાતદેશ

રેલ્વેમંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય, ૧૨મેં થી શરૂ થશે ટ્રેન સેવા

Ahmedabad Samay
રેલ્વે મંત્રાલય દ્વારા આજે પેસેન્જર્સ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે એક રાહતના સમાચાર છે. તેમ જ 17 મે બાદ લૉકડાઉન ખુલવાના પણ...
ગુજરાત

નવા ગાઈડલાઈન પ્રમાણે ૧૦૦ જેટલા દર્દી ને રજા અપાઈ

Ahmedabad Samay
 અમદાવાદના સિવિલ હોસ્પિટલમાંથી એઇમ્સના ડાયરેકટરોની સુચના અનુસાર  નવી ગાઇડલાઇન મુજબ ૧૦૦ જેટલા દર્દીઓને રજા અપાઇ છે. જે દર્દીઓ ૧૦ દિવસથી હોસ્પિટલમાં સારવાર અર્થે હતા અને...
ગુજરાતદેશરાજકારણ

કાલે લોકડાઉન ને લઈ થશે નિર્ણય, વડાપ્રધાન તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે કરશે બેઠક

Ahmedabad Samay
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કોરોના મામલે ચર્ચા કરશે. વડાપ્રધાન મોદી દ્વારા જરૂરી સલાહ સૂચન આપવામાં આવે...
ગુજરાત

અમદાવાદમાં વધુ ૧૨ હોસ્પિટલ ને કોવિડ-૧૯ જાહેર કરાઇ.

Ahmedabad Samay
અમદાવાદમાં કોરોનોના વધતા જતા ચિંતા જનક આંકડા ને લઈ સરકાર દ્વારા કોવિડ-૧૯ હોસ્પિટલ નો વધારો કરવામાં આવી છે. અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં ૧૨ જેટલી કોવિડ-૧૯...
ફૂડ ફોર યુ

પંજાબી વાનગી મિસ કરો છો? તો આજે બનાવો ” પંજાબી રાજમાં ગ્રેવી”

Ahmedabad Samay
                       પંજાબી રાજમા ગ્રેવી સામગ્રી:મોટા રાજમા,ડુંગળી, ટામેટા,આદું,લસણ,મીઠું, હળદર, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, તેલ, જીરું,...
જીવનશૈલી

આપના અંદર એક અદભુત શક્તિ છે. જાણો ” અર્ધ જાગૃત મન ની શક્તિ” ( પ્રવક્તા અને લેખક : વિજય કોતાપકર)

Ahmedabad Samay
         અર્ધ જાગૃત મન ની શક્તિ. મિત્રો આ શક્તિ વિશે તમે સાંભળ્યું પણ હશે. અને અને સમજ્યું પણ હશે આ શક્તિ દરેક...
દેશ

ભારતીય સૈનિકો નો પાક.ને વળતો જવાબ, પાકિસ્તાન ની ૦૪ ચોકી ફૂંકીમાંરી

Ahmedabad Samay
નિયંત્રણ રેખા પર તે છેલ્લા કેટલાક દિવસથી સતત સંઘર્ષ-વિરામનો ભંગ કરીને ગોળીબાર કરી રહ્યું હતું.  જેના વળતા જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે...